________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
સ્વર્ગ-લક્ષ્મીને આમંત્રણ આપવામાં લેખ (આમંત્રણ-પત્ર)ની જેમ તે ગોભદ્ર દેવ શોભવા લાગ્યો.
........... આમંત્રણ-પત્ર ધર્મમય આચરણથી મળેલી અક્ષય અને ....... ગોળ અક્ષરોથી મનોહર-શોભાવાળો મનોહર સંપત્તિવાળો ઊછળતા વિશિષ્ટ સુક્યવાળો ................ વિશિષ્ટપણે જેમાં હૃદયની ઉર્મિ આલેખાઇ છે. // ૭૪ ||.
કસોટીથી પાર ઊતરેલી પવિત્ર બુદ્ધિવાળા (કસોટીથી પાર ઊતરેલા વિશુદ્ધ કાર્યવાળું બાણ) બાણ જેવા ગોભદ્ર દેવ પુણ્યશાળીઓમાં સીમારૂપ પુત્ર શાલિભદ્રને જ્ઞાનથી સ્પર્ધો તે આશ્ચર્ય કહેવાય ! (લોઢાનું બાણ અડ્યા વિના સ્પર્શ ન કરી શકે પણ આશ્ચર્ય છે કે દેવે તો જ્ઞાનથી જ સ્પર્શ કરી લીધો.) || ૭૫ //
તે ગોભદ્ર દેવ વિચારવા લાગ્યો : વિધ્ય પર્વતમાં પેદા થયેલા હાથીઓ જેમ તે જ પર્વતનાં વૃક્ષો કાપી નાખે છે, તેમ ઘણું કરીને પુત્રો પિતાના જ સારભૂત સુખને બળપૂર્વક ચગદી નાખે છે. || ૭૬ //
દોષના જાણકાર આÁક મુનિને પણ કષ્ટથી છોડી શકાય તેવો લાવણ્યરસ ભર્યો સ્નેહનો સંયોગ પુત્ર શાલિભદ્રે (મારી સાથે) કર્યો છે.
ગૌણાર્થ : રોગરૂપી દોષના જાણકાર વૈદરાજને પણ છોડવું મુશ્કેલ, મીઠા અને તેલથી યુક્ત આદુનું અથાણું તેણે કર્યું છે. || ૭૭ ||.
કુળનો ઉદ્ધાર થતા જેનાથી ઉત્તમ દિવસો સાંપડ્યા તે આ સુપુત્રથી મહામૂલું મુક્તિપ્રદ ફળ મને મળ્યું છે.
ARRARAUAYA8A82828282828282888
/ ૬૭ |