________________
♦
गुजरातना ऐतिहासिक लेख
(१६) प्रणयक्रियाभिः पौरजानपदं जनं स्वस्मात्कोशा महता धनौघेन अनतिमहता च ાએન ત્રિમ્ ૩ ] નદદતરવિસ્તારાયામ સેતું વિષા [થ ]
[
[ વ્ ] યજ્ઞ [ટ્ ! ] T...
***
***
[ પ્} જીદ્દીનતાં જારસમિ [
...
૬
( २० ) स्वधितिष्ठता धर्मकीर्तियशांसि भरभिवर्धयातानुष्ठितमिति ।
#
[ મૈં ? ] ( ૬ ) મિન્નર્સે
( १७ ) महाक्षत्रप (स् ) य मतिसचिवकर्मसचिवैरमात्यगुणसमुद्युक्तैरप्यतिमहत्वाद्भेदस्यानुत्साह विमुखमतिभि ( : ) प्रत्य् ( आ ) ख्यातारंभं
...
સ ? ] {
(१८) पुनः सेतुबन्धनैर् ( आ ) इया दहाहाभूतासु प्रजासु इहाधिष्ठाने पौरजानपदजनानुमहार्थं पार्थिवेन कृत्स्नानामानर्त्तसुराष्ट्रानां पालनार्थन्नियुक्तेन
...
( १९ ) पह्नवेन कुलैपपुत्रेणामात्येन सुविशाखेन यथावदर्थधर्मव्यवहारदर्शनैरनुरागमभिवयता शक्तेन दान्तेनाचपलेना विस्मितेनाय्येण [हाय्येण
...
***
] = [ ! ]
ભાષાતર
( ૧ ) સિદ્ધ થાએ. આ સુદર્શન તળાવ ગિરિનગરથી હરિફાઈમાં ઉતરી શકે એવી રીતે જેડેલા ખાંધકામવાળું; કારણ કે મજબુત છે. પહેાળાઈ લખાઈ અને ઉંચાઈ પથ્થરની હાઇને ખાડાવગરની બાંધેલી છે. [ માટી ] કુદરતી બંધ પ્રાપ્ત થયે થી બનેલ
પર્વતની ટુંકની સાથે તેના બધા કાંઠાએ
પરિવાહા અને કચરામાંથી બચવાના ઉપાયે
સુવ્યવસ્થિત પ્રણાલી ત્રણ વિભાગા
થી
"Aho Shrut Gyanam"
અને જી સગવડ ઉત્તમ સ્થિતિમાં છે.
...
...
૩ તે આ (તળાવ) મંગળનામવાળા મહાક્ષત્રપ સ્વામી ચષ્ટનના પૌત્ર ... ના પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામન કે જેનું નામ પૂજ્ય પુરૂષ જપે છે તેના ૭૨ મા વર્ષમાં માર્ગશીર્ષન કૃષ્ણ પક્ષની પહેલી( તિથિ )એ જ્યારે વૃદ્ધિ વરસાવતાં વાદળાંને લીધે પૃથ્વી જાણે કે એક સમુદ્ર ખની ગઈ હતી ત્યારે ઊર્જયતુ પર્વતનાં સુવર્ણસિકતા, પલાશિની અને બીજાં નાળાં એના અતિ ચઢેલા પૂરથી તે અંધ જો કે ચેાગ્ય સાવચેતી ( રાખી હતી ) તે પશુ, પર્વતનાં શિખરો, ઝાડા, કાંઠાઓ, અગાસીએ, મેડીએ, દરવાજાએ અને ઉંચા વિસામા ફાડી નાંખતાં, યુગના અંત લાયક પરમ ધાર વેગવાળા, તોફાનથી વલાવાતા પાણીએ વિખેરી નાંખ્યાં, ભાંગીને ભૂકા કર્યો; ફાડી નાંખ્યાં ... આસપાસ વિખરાયેલા પથ્થર, ઝાડ, ઝાડી અને વેલેથી નદીના તળીયાપર્યંત ખુલ્લું થઈ ગયું.
...
(૭) ચારસાવીસ હાથ લાંખા, તેટલા જ પહેાળા અને પંચતેર હાથ ઉંડા ગામડામાંથી મધુ' પાણી વહી ગયું જેથી રતાળ રણના જેવું દર્શન [થયું ].
...
6 ...
HIS ...
...
મર્થ રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સમા વૈશ્યમુક્તથી રચાયેલ, મૈર્ય અને માટે રાજ્ય કરતાં યવન રાજા તૃષાથી પ્રણાલિકા વડે શણગારાએલ, અને રાજાને લાયક ઢબથી અન્યાયેલ અને ગામડામાં દેખાતી પ્રણાલી વડે તે વિસ્તારવાળા બંધ
truth
૯ ગર્ભથી માંડીને અવિચ્છિન્ન અને સમૃદ્ધ રાજલક્ષ્મી ધારણ કરવા રૂપી ગુણુથી સર્વે વર્ષે જઈને જેને રક્ષણ માટે પાલક તરીકે પસંદ કરેલ હતા,