________________
राजा अशोकनां धर्मशासनो
શાસન ૧૨ સુ
અ. દવેના પ્રિય રાજા બધા પન્થાને માન આપે છે. સાધુને તેમ જ ગૃહસ્થાને માન આપે છે, દાનથી અને વિવિધ જાતની પૂજાથી માન આપે છે.
. અધા પન્થેનાં સારભૂત તત્ત્વની વૃદ્ધિના જેવાં બીજાં એકે જ્ઞાન અગર પૂજા માનવા નથી,
તત્ત્વોની વૃદ્ધિ ખતુ જાતની ( હોય છે ). પણ તેનું મૂળ ખેલવામાં સંભાળ એ પ્રશંસા અગર બીજાના પન્થની નિંદા
સ
ૐ.
ઈં.
*
.
જ.
3.
લ.
He
છે. ( એટલે કે ) પ્રસંગ વગર પેાતાના પન્થની ઉદ્ભવે નઠુિં અને પ્રસંગે પણ તે પ્રમાણુસર થાય.
દરેક પ્રકરણમાં શ્રીાના પન્થાને માન આપવું જોઇએ, એમ કરે છે તે પન્થની વૃધ્ધિ કરે છે અને ખીજાના જો અન્યથા વતં તા પોતાના પન્થને ધક્કો પણ ઉપર પશુ અપકાર કરે છે.
ર
પન્થના ઉપર ઉપકાર કરે છે.
પહોંચાડે છે અને બીજાના પન્થની
છે. તેટલા માટે સલાડુસંપ જ ક્લ્યાણકારક છે. એટલે કે એક ખીજાને ધર્મ સાંભળે અને ધર્મની આજ્ઞા પાળે.
કારણ કે જે પેાતાના પન્થને પૂજે છે અને બીજાના પન્થને નિંદે છે અને તે બધું પેાતાના પન્થ તરફની શક્તિને લીધે એટલે કે પેાતાના પન્થ કીર્તિ પામે તેવા હેતુથી તે તેમ કરવાથી પેાતાના પન્થને ઘણે દરજ્જે નુકશાન પહોંચાડે છે.
કાણું કે દેવાના પ્રિય રાજાની એવી ઇચ્છા છે કે બધા પન્થા બહુજ્ઞાનવાળા અને કલ્યાણકારક મતવાળા હૈાવા જોઇએ.
અને જેઓ પાતપાવાના પન્થમાં પ્રસન્ન રહે છે તેઓને કહેવું જોઇએ કે
બધા પન્થીના મુખ્ય તત્ત્વની વૃદ્ધિ જેટલાં દાન અગર પૂજાને દેવેના પ્રિય રાજા ગણુતા નથી. અને આ માટે બહુ અમલદારા રોકવામાં આવ્યા છે જેવા કે નીતિના મહામાત્ર, સ્ત્રીને કાબુમાં રાખનારા મહામાત્ર, ગૌશાળાની દેખરેખ રાખનારા અને બીજા દરજાના અમલદારા.
અને તેનું કુલ આ છે—-પેાતાના પન્થની વૃદ્ધિ થાય છે અને ધર્મની કીર્તિ ( વધે છે. )
"Aho Shrut Gyanam"