________________
શીલાદિત્ય ૪થાનાં તામ્રપત્રો
. સં. ૨૮૨ માર્ગશીર્ષ સુ. ૬ છે. ફલીટે મેકલેલા રબિંગ ઉપરથી લીસ્ટમાં દાખલ થયેલ છે.
ઈ. એ. જે. ૫ પા. ૨૦૯ મે પ્રસિદ્ધ થયેલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તામ્રપત્રોમાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન ૧લમિમાંથી આપેલ છે.
આમાં દૂતક તરીકે રાજપુત્ર ધરસેનનું નામ આવેલ છે.
જ. બે. છે. ર. એ. સે. (ત્યુ. સી. ). ૧ પા. ૭૬ આજ રાજાનાં ૩૮૧ માર્ગશીપ સુદ નાં તામ્રપત્રો ઉપર નોટ લખાઈ છે તે કદાચ આ જ હશે. સાલને છેલ્લે આંકડે છે ત્યાં ખાડે છે તેથી એક અને બે દર્શાવનારી આડી લીટી એક છે કે બે તે ચેકસ થઈ શકે તેમ નથી,
• એ. ઈ. જે. ૫ એપેન્ડીક્સ. ઈ. કે. ઈ. નઃ ૪૩ ૫. ૬૯ છે. એક કહાન
"Aho Shrut Gyanam