SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादित्य ४ थाना ताम्रपत्रो २५७ તેનું પાદપીઠ તેના વિક્રમના પ્રતાપને નમન કરતા અનેક પાને મુગટનાં રત્નોના પ્રકાશથી આવૃત હતું છતાં જે અન્યને અપમાન આપવાની અભિલાષના કણ સરખા રેષથી મુક્ત હતું, જે વિખ્યાત અને મદ ભરેલા વિકમવાળા જ પાસે નમન ફક્ત થવા દેતે, જેનામાં સકળ જગતના સર્વ આન-દકારી ગુણે એકત્ર થયા હતા, જેણે બળથી કલિયુગના સર્વે માર્ગ હાંકી મૂક્યા હતા, જેનું ઉદાર હૃદય દુષ્ટોમાં સદા જણાતા એક પણુ દોષથી મુક્ત હતું, જે સર્વ જાતનાં પુરૂષાર્થવાળાં શાસ્ત્રના પ્રાગની મહાન દક્ષતાથી અસંખ્ય શત્રુનુની લક્ષ્મી હરી લઈ પરાક્રમી જનોમાં પિતાને પ્રથમ સાબીત કરતે, અને જે પરમ માહેશ્વર હતે-શ્રી શીલાદિત્યનિ અનુજ, જે તેના પિતાના પાદાનુધ્યાત હતું, જેણે સકળ જગતને આનન્દ આપતા અતિ અભુત ગુણોના તેજથી સર્વ દિશાએ ભરી, જેના સ્કંધ અનેક યુદ્ધમાં સ્પષ્ટ તેજ વડે અને સેનાપતિના તેજ વડે પ્રકાશતા હતા, જે મહાન અભિલાષને મહાભાર ધરતે, જે વિદ્યાના પર અને અપર વિષયના જ્ઞાનથી અતિ પવિત્ર થએલી મતિવાળો હતો છતાં કેઈ જન પાસેથી એક સુવચનથી સહેલાઈથી તુષ્ટ થાય તે હતું, જેના હૃદયનું ગાંભીર્ય સર્વ જનોથી અગાધ હતું છતાં ઘણાં સત્કાર્યોથી જે અતિ ઉમદા સ્વભાવ દેખાડતા, જેને યશ સત્યયુગને પૂર્વેના નપાના માર્ગ પર ગમનથી મેર પ્રસર્યો હતો, જેણે ધર્મકાર્યની સીમા કદાપિ ઉલંધી ન હોવાથી અધિક ઉજજવળ થએલ લક્ષ્મી, સુખ અને પ્રતાપના ઉપભોગથી ધર્માદિત્યનું વર્ણન આપતું બીજું નામ પ્રાપ્ત કર્યું હતું, અને જે પરમ માહેશ્વર હ;–શ્રીધરસેનને પુત્ર, જેણે પોતાના પિતાના પદનખમાંથી ઉદ્દભવતાં રશ્મિ રૂપી ગંગાનાં જળમાં સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં, જે અસંખ્ય મિત્રોના જીવનના પાલન ૩૫ પ્રતાપની અભિલાષના બળથી આકર્ષાલા સર્વ સદગુણોથી પૂર્ણ હતા, જે નૈસર્ગિક બળ અને વિશેષ વિદ્યા( શિક્ષા)થી સર્વ ધનુર્ધરને વિસિમત કરતે, જે પૂર્વજેએ કરેલાં સર્વ ધર્મદાના રક્ષ, જે પ્રજાને હણનાર સર્વ વિદ્ધ હસ્તે, જેનામાં શ્રી અને સરવતિને એકત્ર નિવાસ હતો, જેણે પિતાના પ્રતાપથી વિમલ રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જે પરમ માહેશ્વર હત---શ્રીગુહસેનને પુત્ર જેણે માતપિતાનાં ચરબુકમળને નમન કરીને સર્વ પાપ ધંઈ નાંખ્યાં હતાં, જેણે બાળપણથી એક જ મિત્ર સમાન અસિથી શત્રુઓના મરત માતોનાં સૈન્ય છેદીને પિતાનું બળ પ્રકાશિત કર્યું હતું, જેના પદનખની પ્રભા તેના પ્રતાપથી નમન કરતા શત્રુઓના મુગટનાં રત્નની પ્રભા સાથે ભળતી, જે સર્વ સ્મૃતિમાં જણાવેલા માર્ગનું ચેય પાલન કરીને પિતાની પ્રજાનાં હદયનું અનુજન કરીને રાજ શબ્દ પૂર્ણ અર્થ સહિત સારી રીતે શેકાવતે, જે રૂપ, કાતિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ,ઈન્દુ, હિમાલય, સાગર, બુહસ્પતિ અને કુબેર કરતાં અધિક હતો, જે શરણાગતને શરણ આપવામાં નિત્ય ઉદ્યત હાઈ પિતાનાં સર્વ અર્થ (કાર્ય) તૃણવત ગણી ત્યજી દે, જે અભિલાષ કરતાં અધિક આપી વિદ્વાને, બધુજને અને મિત્રેનાં હૃદય જ, જે સકળ વિશ્વને સાક્ષાત ગમન કરતે આનન્દ હતું, અને જે પરમ માહેશ્વર હત–શ્રીભટ્ટાર્કને પત્ર, જેણે મિત્રનાં અને બળથી નમાવેલા શવનાં સૈન્યના પ્રબળ અને સત પ્રહારથી યશ પ્રાપ્ત કર્યો હતો. જેણે ( પ્રજાને ) અનુરાગ નિજ પ્રતાપમાંથી ઉદ્ભવતા દાન, માન, અને નયથી મેળવ્યું હતું, જેણે વશ થએલા નૃપોની શ્રેણીના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જેને વંશ અછિન્ન હતો તે જાહેર કરે છે કે નમને જાહેર થાઓ કે મારાં માતાપિતાનાં પુણ્ય અર્થે ધર્મ દાન તરીકે, બ્રાહ્મણ પપ્પતિના પુત્ર વિખૂદશપુર ત્યજી, વશકટમાં વસતા, સામાન્ય શાહિડલ્યના ગેત્રના ચતુર્વેદી અને મૈત્રયણિ શાખાના માણુવક બ્રદાચારી બ્રાહ્મણ દેવિલને સૌરાષ્ટ્રમાં અન્તરત્રામાં મોરબ્રિજજ ગામ ચરા સહિત, લીલી અને સૂકી ઉત્પન્ન સહિત, રસ, ધાન્ય, સુવર્ણ આદિ આવક સહિત, દશાપરાધના નિર્ણયની સત્તા સહિત, વેઠ સહિત, રાજપુરૂષના દખલગિરિમુક્ત અને દે અને જેને "Aho Shrut Gyanam
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy