________________
વીર ! મધુરી વાણી તારી
૧૦૩
ऋषीणाभुत्त्म ह्येतन्निर्दिष्टं परमर्षिमिः ।
हिंसादोषनिवृत्तानां व्रतशीलविवर्धनम् ।।७।। હિંસાદોષથી નિવૃત્ત થયેલા, ઋષિઓના વ્રત-નિયમ અને શીલ-સમાધિની વૃદ્ધિ કરનાર ભાવસ્નાન જ ઉત્તમ છે એમ શ્રેષ્ઠ મુનિઓએ કહ્યું છે.
स्नात्वाऽनेने यथायोगं नि:शेषमलवर्जितम् ।
भूयो न लिप्यते तेन स्नातक: परमार्थतः ।।८।। ઉપર્યુક્ત અધિકારાનુસાર દ્રવ્યસ્નાન અને ભાવ સ્નાન કરીને સંપૂર્ણ કર્મરહિત થયેલો ફરીને કર્મથી બંધાતો નતી; તેથી જ વાસ્તવિક દૃષ્ટિએ સ્નાતક કહેવાય છે.