________________
દુઃખા અભાવથી કે અજ્ઞાનથી ?
દ્વેષનું સ્થાન પ્રેમને આપી દેવું છે ?
ઇષ્ટનો વિયોગ અને ઇષ્ટનો અભાવ એ સંસારી માણસ માટે દુ:ખનું કારણ બનતો હોય તો એમાં આશ્ચર્ય નથી લાગતું કારણ કે સંસારી માણસે આ વ્યાપ્તિ જ બનાવી દીધી હોય છે કે
‘ઇષ્ટનો સંયોગ એ જ સુખ, ઇષ્ટનો વિયોગ એ જ દુઃખ.' ‘ઇષ્ટનો અભાવ એ જ સુખ, ઇષ્ટનો અભાવ એ જ દુ:ખ.'
પણ આપણે તો સ્પષ્ટ સમજી રાખવાની જરૂર છે કે ‘ઇટનો વિયોગ કે અભાવ એ દુઃખનું કારણ નથી પરંતુ આપણું પોતાનું એ અંગેનું અજ્ઞાન એ જ દુ:ખનું કારણ છે”
ટૂંકમાં, દુઃખની વ્યાપ્તિ અભાવ સાથે બનાવે એ સંસારી આત્મા અને અજ્ઞાન સાથે બનાવે એ સંયમી આત્મા.
વસ્ત્રથી તો આપણે સંયમી છીએ જ, નિર્મળ બોધથી આપણે સંયમી ખરા?
$ ઉકરડાની દુર્ગધને નગર સુધી પ્રસરતી અટકાવવી છે? એને પવનનો સહારો ન આપો.
રસ્તાના કોક ખૂણે કોઈ પણ કારણસર પ્રગટી ગયેલ છે ચિનગારીને આગમાં રૂપાંતરિત થતી અટકાવવી છે ? એને તે ઘાસતેલ, પેટ્રોલ, રૂ કે લાકડાનો ખોરાક ન જ આપો.
કોઈ પણ નિમિત્તે સહવર્તી પ્રત્યે હૈયામાં પ્રગટી ગયેલ દ્વેષને જ ખતમ કરી નાખીને એ દ્વેષને જો આપણે પ્રેમમાં રૂપાંતરિત કરી દેવા || માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ આ છે. એ શ્રેષને વચનનું છે બળ ન જ આપો.
વૈષને ભૂલેચૂકે જો આપણે વચનનું બળ આપી બેઠા તો પછી જ યનું સ્થાન પ્રેમને આપવામાં તો આપણે સફળ નહીં જ બનીએ છે
પરંતુ ભલું હશે તો સામી વ્યક્તિ પોતાના હૈયામાં આપણા પ્રત્યેના || છે દ્વેષભાવને વૈરમાં રૂપાંતરિત કરી બેસશે. સાવધાન !