SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧. પુલાક ૨. બકુશ ૩. કુશીલ ૪. નિર્પ્રન્થ ૧. ૧૭, નિગ્રન્થ-સ્નાતક સમ્યગ્ દર્શન-જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ-અશુદ્ધિની અપેક્ષાએ શ્રમણોના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે. બધા શ્રમણોનું ચારિત્રપાલન એક સરખું ન હોઇ શકે. શારીરિક બળ અને માનસિક બળની તરતમતા અને કર્મોના ઉદયની વિચિત્રતાના કારણે ચારિત્ર-પાલનમાં તરતમતા રહે જ. શ્રમણોના પાંચ પ્રકાર : Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. સ્નાતક આ વિષમકાળમાં પુલાક, નિગ્રન્થ અને સ્નાતક કક્ષાના શ્રમણો ન હોઈ શકે, અત્યારે બકુશ અને કુશીલ કક્ષાના શ્રમણો હોય છે. વિશુદ્ધિની તરતમતા : અધ્યવસાયોની સહુથી ઓછી વિશુદ્ધિ પુલાકને હોય. તેનાથી વધારે વિશુદ્ધિ બકુશને હોય છે. તંનાથી વધારે વિશુદ્ધિ નિગ્રન્થને હોય છે. તેનાથી વધારે વિશુદ્ધિ સ્નાતકને હોય છે. પ્રસ્તુતમાં નિર્પ્રન્થ અને સ્નાતક-આ બે શ્રમણો અંગે વિસ્તૃત માહિતી આપવાની છે. એ સિવાયના ત્રણ પ્રકારના શ્રમણો અંગેની માહિતી ‘પંચનિર્પ્રી’ નામના પ્રકરણમાંથી મળી શકશે. નિર્પ્રન્થ : ગ્રન્થ એટલે ગાંઠ. ગ્રન્થ એટલે બંધન, જે ગ્રન્થરહિત બને તે નિગ્રન્થ કહેવાય. ગ્રન્થ-ગાંઠ બે પ્રકારની હોય છે : ૧. દ્રવ્ય-ગાંઠ, અને ૨. ભાવગાંઠ. ધન, ધાન્ય, ઝવેરાત, સોનું, જમીન, પશુ, મનુષ્ય...વગેરેને દ્રવ્યગાંઠ કહેવાય. મિથ્યાત્વ કષાય-નોકષાયને ભાવગાંઠ કહેવાય. આ બંને પ્રકારની ગાંઠોનો ૨૧૬, ૧. કારિકા-૨૫૮ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy