________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૮
પ્રશમરતિ ત્યાગ કરનારા નિર્ચન્થ કહેવાય. આ શ્રમણ-નિર્ઝેન્થો ૧. ઉપશમક, અને ૨. ક્ષપક, બે પ્રકારના હોય છે. અર્થાત્ કમને ઉપશાંત કરનારા અને કર્મોનો નાશ કરનારા હોય છે.
સ્નાતક : ઘાતી કર્મરૂપ મળ-મેલને શુક્લધ્યાનરૂપ પાણીથી ધોઈને શુદ્ધ થયેલા આ સ્નાતક-શ્રમણ હોય છે. આ શ્રમણો વીતરાગ-સર્વજ્ઞ હોય છે. તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકે જ હોય છે. અનંતજ્ઞાન-અનંતદર્શનના ધારક હોય છે.
આ બે શ્રમણોની આટલી પ્રાથમિક માહિતી આપીને, હવે સંક્ષેપમાં છતાં સૂક્ષ્મ વિગતોથી ભરપૂર માહિતી આપવામાં આવે છે. નિર્ચન્થ
સ્નાતક ૧. વેદ
ઉપશાંત ક્ષીણવેદી ક્ષીણવેદી ૨. રાગ
ઉપશાન્ત ક્ષીણરાગી ક્ષીણરાગી ૩. કલ્પ કલ્યાતીત
કલ્પાતીત ૪. સંયમ યથાખ્યાત
યથાખ્યાત પ્રતિસેવના ન હોય
ન હોય ૬. જ્ઞાન પહેલાં ચાર
કેવળજ્ઞાન ૭. તીર્થ
તીર્થ અને અતીર્થમાં તીર્થ અતીર્થમાં ૮. વેશ
જૈન સાધુનો, જૈન સાધુનો, અન્ય સાધનો,
અન્ય સાધનો, ગૃહસ્થનો,
ગૃહસ્થનો, ભાવથી જૈનનો જ. ભાવથી જૈનનો જ. ૯. શરીર ઔદા, તેજસુ, કાર્પણ
દા., તેજસુ, કાર્પણ ૧૦. ક્ષેત્ર કર્મભૂમિઅકર્મભૂમિ કર્મભૂમિ અકર્મભૂમિ ૧૧. કાળ સર્વકાળે
સર્વકાળે ૧૨. ગતિ
અનુત્તર દેવ ૧૩. સંયમસ્થાન એક
એક ૧૪. સંનિકર્ષ
સ્નાતક જેટલા નિગ્રંથ જેટલા ૧૫. યોગ ત્રણેય યોગ યોગી અયોગી
દાણ
મોક્ષ
For Private And Personal Use Only