________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. લેટયા "" કમાં સાથે જેના દ્વારા આત્મા બંધાય તેને “લેશ્યા” કહેવાય..“લેશ્યા' શબ્દની અત્પત્તિ આચાર્યોએ આ રીતે કરી છે : 'ત્રિય-સિષ્યતે || હું માત્મા अनयेति लेश्या।
લેશ્યા' એ શું છે? આ પ્રશ્નના ઉત્તરો વિવિધ છે. આત્માનાં એક વિશિષ્ટ પરિણામ-તેનું નામ લેશ્યા. આત્મપરિણામમાં નિમિત્ત ભૂત કાળાં-નીલ વગેરે વિશિષ્ટ દ્રવ્યો-તેનું નામ લેયા. અધ્યવસાયનું બીજું નામ લેશ્યા!
શ્રીભગવતીસૂત્રની ટીકામાં આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ કહ્યું છે :
“porવિધ્યસાન્નિધ્યગનિતો નીવપરિપાકો ને કાળાં-લીલાં વગેરે દ્રવ્યોના સાધાનથી ઉત્પન્ન થયેલો જીવના પરિણામ-તેનું નામ લેગ્યા. આ ભાવલંડ્યા'ની પરિભાષા છે.
" દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા દ્રવ્યલેક્ષા પદગલ હોય છે, માટે તેનામાં વણ, ગંધ, રસ અને સ્પર્શ હોય. દવ્યલેગ્યાના છ પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧. કુલશ્યા ૨. નીલલડ્યા 3. કાપાતલડ્યા ૪. તેજલઠ્યા પ, પદ્મલયા, અને ૬. શુક્લલશ્યા
માવલયામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ન હોય. કારણ કે તે જીવપરિણામ છે . આમામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ન જાય એટલે આત્માના પરિણામમાં પણ ન હોય. ભગવતીસૂત્રમાં આ સ્પષ્ટતા કરવામાં આવેલી છે. मावलेस्सं पडुच्चं अवण्णा, अरसा, अगंधा, अफासा एवं जाब सुक्कलेरसा
-મ+. To ૧૨-૩૦૬ પછ ૧૬ આ ભાવલેશ્વા સુગતિ-દુર્ગતિનો હેતુ બને છે. પરાવણાત્રમાં કહેવું છે : 'તો હુniફર (ઇ-નન-wાનેરામો) તઝા TTTTS ( 15-—-અકરામો) I:
-પUU૦ ૧ ૩૦ ૨૦ ૪૭ આ રીતે બવંડ્યા અને ભાવલે શ્યામ બદ બનાવી છે : વાના પ્રકારોમાં જે મુખ્ય ચાર અને પાંચ ભેદ છે. તે ઇ
१२५. वृहत्कल्पमाप्ये *: ૬. લાકે : રૂફ
For Private And Personal Use Only