________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૫ આ ત્રણ બુદ્ધિની પરિભાષાઓ તે તે આગમોમાં જે રીતે આપવામાં આવી છે, તેને અનુસાર અહીં બતાવવામાં આવે છે. બીજબુદ્ધિ :
બીજની જેમ વિવિધ અર્થબોધરૂપ મહાવૃક્ષને પેદા કરનાર હોવાથી તે બુદ્ધિને બીજબુદ્ધિ કહેવાય છે, ગણધરોને આ બીજબુદ્ધિ હોવાથી તેઓ તીર્થંકર પરમાત્મા પાસેથી માત્ર ત્રિપદી (૩૫ત્રે વા ાિરુ વા, યુવેદ્ વા) સાંભળીને એના આધારે સમગ્ર દ્વાદશાંગીની રચના કરે છે. બીજબુદ્ધિવાળા મહાપુરુષોને અર્થપ્રધાન એક જ પદ મળવું જોઈએ! એના આધારે અનેક અર્થનો બોધ એમને થઈ જાય.
પદાનુસારિણી બુદ્ધિ : " સૂત્રના અવયવભૂત એક જ પદ સાંભળીને, તે પદને અનુકૂળ સંકડો પદનું જ્ઞાન મેળવે.
આ પદાનુસારિણી બુદ્ધિવાળા પુરુષો ગુરુમુખેથી એક સૂત્રપદ સાંભળીને શેષ ઘણા પદસમૂહોને સ્વયે ગ્રહણ કરે. અનેક પદોની સ્વયં સ્ફરણા થાય. 'गुरूमुखादेकसूत्रपदमनुसृत्य शेषमपि भूयस्तरपदनिकुरम्बमवगाहते।' કોષ્ઠ બુદ્ધિ :
“કોષ્ઠ એટલે કોઠાર. કોઠારમાં નાંખેલા ધાન્યની જેમ, આ બુદ્ધિવાળા પુરુષો જે સુત્રાર્થ ભણ્યા હોય તેઓ દીર્ઘકાળપર્યત એ સૂત્રાર્થને સુરક્ષિત રાખે, ભૂલે નહીં. જેમ કોઠારમાં નાખેલું ધાન્ય દીર્ઘકાળપર્યત તેવું ને તેવું રહે, બગડે નહીં, નાશ ન પામે, તેવી રીતે આ બુદ્ધિવાળાઓએ ગ્રહાર કરેલા સુત્રાર્થ એમના અમ રહે, બગડે નહીં, નાશ ન પામે.
૧૨૨. વીnિ fોવેવાધિ 1115તિમાસ | અરતિ રાત્વિ77ઃ || १९३. `जा सुतपय बहु सुसमालई या सारी सो।' - प्रवचन सारीद्धारे ૧૬૪. 5.પ્તિવાન્યમને ડર નાશ પાવર તિUT: : વડવું .
- પિલોપાવર
|
For Private And Personal Use Only