________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેશ્યા
છ લેશ્યાઓમાં ભેદ કૃષ્ણ-નીલ-કાપોત તેજો-પદ્ય-શુક્લા દ્રિવ્યલેશ્યા
દ્રિવ્યલેશ્યા ૧. દુર્ગધવાળી
૧. સુગંધવાળી ૨. અમનોજ્ઞ (વીરસ) ૨. મનોજ્ઞ (સરસ) ૩. શીત અને રૂક્ષ
૩. ઉષ્ણ અને સ્નિગ્ધ. ૪. અવિશુદ્ધ (પરિણામ) ૪. વિશુદ્ધ (વર્ણ) ભાવલેશ્યા]
ભાવલેશ્યા ૧. અધર્મવેશ્યા
૧. ઘર્મલશ્યા ૨. અપ્રશસ્તલેશ્યા
૨. પ્રશસ્તલેશ્યા ૩. સંક્ષિપ્રલેશ્યા
૩. અસંક્ષિપ્રલેશ્યા ૪. દુર્ગતિગામી
4. સુગતિગામી ૫. અવિશદ્ધ (પરિણામ) ૫. વિશુદ્ધ (પરિણામ) લેશ્યા અંગે વિશેષ ચર્ચા :
પ્રજ્ઞાપના સુત્રની ટીકામાં આચાર્યશ્રી અભયદેવસૂરિજી કહે છે કે યોગનો પરિણામ તે વેશ્યા છે. “યોગપરિકો તૈયા' લેગ્યા એ યોગનો પરિણામ છે, એ સિદ્ધાંતને સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે સયોગી કેવળીને શુભેચ્છા હોય છે. જ્યારે તે કેવળજ્ઞાની “યોગનિરોધ કરે છે ત્યારે તેઓ “અયોગી અને અલેશી’ બને છે. સયાગી હોય ત્યાં સુધી જ સલેશી. અયોગી બન્યા એટલે અલેશી બને. અર્થાતું લશ્યાનો સંબંધ મન-વચન-કાયાના યોગો સાથે છે.
યોગ' શું છે? શરીરનામકર્મની એક વિશેષ પરિશતિ છે. દારિકાદિ શરીરોના વ્યાપારવાળા આત્માની વીર્યપરિણતિ તે યોગ છે. એવી જ રીતે લેશ્યાઓ છે.
કેટલાક આચાયાં લશ્યાની પરિભાષા કર્મચન્દ્રો તેરી' આ રીતે કરે છે. કૃણાદિ દ્રવ્યો એ જ દ્રવ્યલેશ્યા અને તે કૃષ્ણાદિ દ્રવ્યોના આધારે જન્મતા જીવપરિણામ તે ભાવલેશ્યા.
૧૯૭. લાંક : ૨-૭
For Private And Personal Use Only