________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૪
પ્રશમરતિ 'अणंतगमपज्जवं सुत्तं'
પ્રશમરતિ ની ટીકામાં ટીકાકાર મહર્ષિએ “ગમનો અર્થ સપ્તભંગ કર્યો છે. “: સ્થાતિ ચાત્રામ્ફીતિ સપ્તવિકલ્પી: I'
વસ્તુની વિચારણા આ સાત વિકલ્પોથી પણ થઈ શકે છે. એ સાત વિકલ્પો નીચે પ્રમાણે છે :
૧. રાતિ વ સર્વમ્ (વિધિ કલ્પના) ૨. ચા નાસ્તિ gવ સર્વર (નિર્વેધકલ્પના). ૩. ચાત્ શક્તિ સ્વ રચી નાસ્તિ વ (ક્રમશઃ વિધિનિષેધ કલ્પના) ૪. ચા વચ્ચે જીવ (એક સાથે વિધિનિષેધની કલ્પના)
૫. ચર્િ રિત વ રચી વDai pa (વિધિકલ્પનાથી એક સાથે વિધિનિષેધની કલ્પના)
૬. રાષ્ટ્ર સક્તિ વ ચા વચ્ચે જવ (નિધિ કલ્પનાથી એક સાથે વિધિનિષેધની કલ્પના)
૭. રચી ગરિત , ચા નારિત પ્રવ, વાંpવ્ય gવ (ક્રમશ: વિધિનિષેધની કલ્પનાથી એક સાથે વિધિનિષેધની કલ્પના)
હવે એક દૃષ્ટાંત લઈને આ વિકલ્પોને સમજીએ. ૧. ઘડી છે. સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સતુ છે. ૨. ઘડો નથી. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સતુ નથી.
૩. ઘડો છે અને નથી. સ્વદ્રવ્યાદિની અને પરદ્રવ્યાદિની બંનેની પણ ક્રમશ: એકેકની અપેક્ષાએ ઘડાં સદસતું છે!
૪. એક સાથે સ્વ-પર દ્રવ્યાદિની ઉભયની અપેક્ષાએ કહી શકાય એવું જ નથી ! કે “ઘડો છે' અથવા “ઘડો નથી.’ કે ‘છે અને નથી.” માટે અવક્તવ્ય.
૫. અંકેકની અપેક્ષાએ અને એક સાથે ઉભયની અપેક્ષાએ ઘડો સતુંઅવક્તવ્ય.
૬. અસતું-અવક્તવ્ય કહેવાય. ૭. સદસ-અવક્તવ્ય કહેવાય. પર્યાય :
એક વસ્તુનાં અનેક નામાને પર્યાય કહેવામાં આવે છે. જેમ સૂર્યના પર્યાયવાચી શબ્દો ભાનુ, સહસ્રરમિ, માર્તડ વગેરે છે.
For Private And Personal Use Only