________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૦.
પ્રશમરતિ (૨) ભાવથી મૈથુન સેવ, દ્રવ્યથી નહીં. (૩) દ્રવ્યથી સેવે અને ભાવથી સેવે. (૪) દ્રવ્યથી મૈથુન ન સેવે, ભાવથી ન સેવે. આ ચાર ભાંગામાં ચોથો ભાંગો શુદ્ધ છે. પરિગ્રહવિરમણ મહાવ્રત :
જે ગ્રહણ કરવામાં આવે તે પરિગ્રહ “પરિગૃદ્ધત્તે-ગાવી અરવિતિ રિઝ '' આ પરિગ્રહ નવ પ્રકારના હોય છે. ૧. ધન ર. ધાન્ય ૩. ક્ષેત્ર ૪. વાસ્તુ પ. રૂપું ૬. સોનું ૭. ચતુષ્પદ-પશુ ૮. દ્વિપદ-મનુષ્યો ૯. કુષ્ય. આ નવ પ્રકારના પરિગ્રહથી મૂચ્છના ત્યાગપૂર્વક નિવૃત્તિ, તે પાંચમું મહાવ્રત છે.
મુદDા પરિવારો પુત્તો મૂર્છા એ જ પરિગ્રહ છે. મૂચ્છ એટલે મમત્વ. આ મમતાનો ત્યાગ તે મહાવ્રત છે, માત્ર દ્રવ્યાદિનો ત્યાગ નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી પરિગ્રહ ચાર પ્રકારે છે : ૧. દ્રવ્યથી : ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોમાં મમત્વ. ૨. ક્ષેત્રથી : “લોક' અને “અલોક’ વિષયક મમત્વ. ૩. કાળથી : દિવસ અને રાત્રિનું મમત્વ. ૪. ભાવથી : અલ્પમૂલ્યવાળા કે બહુમૂલ્યવાળા દ્રવ્યોનું મમત્વ. ચતુર્ભાગી : ૧. દ્રવ્યથી પરિગ્રહ, ભાવથી નહીં. ૨. ભાવથી પરિગ્રહ, દ્રવ્યથી નહીં. ૩. દ્રવ્યથી પરિગ્રહ, ભાવથી પરિગ્રહ, ૪. દ્રવ્યથી પરિગ્રહ નહીં, ભાવથી નહીં.
ચોથ ભાંગી શુદ્ધ છે. પહેલો ભાગો પણ શુદ્ધ રાગદ્વેષ રહિત સાધુ ધમપકરણ રાખે તે દ્રવ્યથી પરિગ્રહ કહેવાય, પણ ભાવથી પરિગ્રહ ન કહેવાય.
१८०. 'मूर्छा परिग्रहः' - तत्त्वार्थसूत्रे १८१. तत्थ अस्तदुट्टस्स धम्मोवगरणं दव्वओ परिगहो, नो भावओ।
- पक्खीसूत्र-टीकायाम्
For Private And Personal Use Only