________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ શૈલ એટલે પર્વત, અને શૈલેશ એટલે પર્વતોના રાજા મેરુ! મેરુ કેવો સ્થિર હોય છે? તેના જેવી આત્માવસ્થાનું શૈલેશી-અવસ્થા કહી છે.
છે અથવા, ઋષિ-મુનિઓ શૈલેશ જેવા સ્થિર હોય છે, તેમની સ્થિરતાને શૈલેશી કહેવાય. શૈલેશી એટલે ઋષિ-મુનિઓની સ્થિરતા.
નેકી તેિ અલેશીમાંથી માં નો લોપ થઈ જતાં સેન્સેરવી થઈ જાય, આિત્મા આ અવસ્થામાં અલેશી હોય છે, તેના પરથી આ એક અર્થ કાઢી બતાવ્યો છે.
આ શીલનો એક અર્થ સમાધાન છે. ચૌદમાં ગુણસ્થાનકે સમગ્ર સંસારનું સમાધાન છે.એ સમાધાન કરનાર આત્મા શીલેશ કહેવા, તેની અવસ્થાનું નામ શૈલેશી.
શીલનો બીજો અર્થ ‘સર્વસંવર' થાય છે. અયોગી ગુણસ્થાનક સર્વસંવરનું છે. તે સર્વસંવર કરનાર આત્મા શીલશ કહેવાય, તેની અવસ્થાનું નામ શૈલેશી. શૈલેશી કાર્ય :
"અસંખ્ય ગુણ ગુણશ્રેણીમાં પૂર્વે ગોઠવાયેલાં કમને સમયે-સમયે ખપાવે છે. ગિ શ્રેણી એટલે ઉદય સમયથી પછી-પછીના સમયમાં અસંખ્ય-અસંખ્ય ગુણાકારે કર્મલિકોની રચના
અયોગી ગુણસ્થાનકના દ્વિચરમ સમયે (ચરમ સમય પૂર્વેના સમયમાં) ૭૨ કર્મપ્રકૃતિની નિર્જરા-ક્ષય કરે છે.
"ચરમ સમયે ૧૩ કર્મપ્રકૃતિનો ક્ષય કરે છે : ૧, મનુષ્યગતિ ૨. મનુષ્યાનુપૂર્વી, ૩. મનુષ્ય-આયુષ્ય, ૪. પંચેન્દ્રિય જાતિ, ૫. ત્રસનામ, ૬. બાદર, ૭. પર્યાપ્ત, ૮. સુભગ, ૯. આદય, ૧૦. વેદનીય, ૧૧. ઉચ્ચ ગોત્ર, ૧૨. યશ, ૧૩. જિનનામ. (જો તીર્થકર હોય તો. સામાન્ય કેવળી હોય તો ૧૨ પ્રકૃતિનો નાશ કરે.).
આ જ (શૈલેશીમાં થતા કાર્યની વાત ગ્રંથકાર સ્વયં બે કારિકામાં કહે છે : १४२. तद संखेज्जगुणाए गुणसेढीए रइयं पुराकम्म ।
समए समए खवयं कमसो सेलेसिकालेणं ।।३०८२।। ૧૪રૂ. મારૂં-ઝાડુ-તસ-વારે ૪ પત્ત-
રામાનં. अन्नयरवेयणिज्जं नराउमुच्चं जसोनाम ।। संभवओ जिणनामं नरयपूव्वी य चरिमसमयम्मि। सेसा जिणसंताओ दुचरिमसमम्मि निन्दंति । - विशेषावश्यक भाष्ये
For Private And Personal Use Only