________________
Shri Mahavir Jain Aradhana Kendra
શરીરનો ત્યાગ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूर्वरचितं च तस्यां समयश्रेण्यामध प्रकृतिशेषम् । समये समये क्षपयत्यसंरव्यगुणमुत्तरोत्तरतः । । २८५ ।।
चरमे समये संरव्यातीतान् विनिहन्ति चरमकर्मांशान् । क्षपयति પત્ વૃનું વેચાવુર્નામોત્રાળમ્ ।।૨૮૬।।
અર્થ : પૂર્વની શેષ કર્મ પ્રકૃતિઓ વિંદનીય, નામ, ગોત્ર, આયુષ્ય] ને ‘શૈલેશી’ની સમયપંક્તિમાં, પ્રત્યેક સમયે અસંખ્યગુણ-અસંખ્યગુણ ખપાવે છે.
છેલ્લા સમયમાં, અસંખ્ય ચરમ-કર્મદલિકોનો નાશ કરે છે. આ રીતે એકસાથે સમસ્ત વંદનીય-નામ-ગોત્ર અને આયુષ્ય કર્મનો નાશ કરે છે.
૪૭૩
વિવેપન : ‘શૈલેશી’ કાળના સમયે સમયે, શેષ કર્મોની પ્રકૃતિઓને અસંખ્યગુણઅસંખ્યગુણ ખપાવે છે. ૭૨ કર્મ પ્રકૃતિઓનો સ્વરૂપ-સત્તાથી નાશ થાય છે. તે ૭૨ કર્મપ્રકૃતિ આ પ્રમાણે છે :
દેવદ્ધિક, શરીરપંચક, અંગોપાંગ-૩, બંધન-૫, સંસ્થાન-૫ સંઘયણ-૬, સંઘાતન૬, શુભ વિહાયોગતિ, અગુરૂલ, નિર્માણ, ઉપઘાત, પરાધાત, ઉચ્છવાસ, અશુભ વિહાયોતિ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, દુઃસ્વર, દુર્ભગ, અનાદેય, અયશ, પ્રત્યેક, અપર્યાપ્ત, નીચગોત્ર અને શાતા-અશાતામાંથી એક. ચરમ સમયે બાકીની ૧૩ કર્મપ્રકૃતિઓનો સત્તાવિચ્છેદ થાય છે.
શરીનો ત્યાગ
सर्वगतियोग्यसंसारमूलकरणानि सर्वभावीनि ।
ઔવારિજ તનસ કાર્મનિ સર્વાત્મના ૨વા ૩૨૮૭1|
देहत्रयनिर्मुक्तः प्राप्य ऋजुश्रेणिवीतिमस्पर्शाम् । समयेनैकनाविग्रहेण गत्वोर्ध्वमप्रतिघः ||२८८ ||
सिद्धिक्षेत्रे विमले जन्मजरामरणरोगनिर्मुक्तः । लोकाप्रगतः सिध्यति साकारेणोपयोगेन ।।२८९ ।।
For Private And Personal Use Only
અર્થ : સર્વ ગતિઓ નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ] ને યોગ્ય સંસારપરિભ્રમણ જન્મમૃત્યુ માં નિમિત્ત અને સર્વત્ર હોવા વાળાં {ચાર ગતિમાં) ઔદારિક, તૈજસ, કાર્પણ ક્યિાંક વૈક્રિય, તૈજસ, કાર્પણ] શરીરોનો તેના સર્વસ્વરૂપે ત્યાગ કરીને