________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળી-સમુદ્રઘાત
૪૫૯ ૩૦ મુહુર્ત=૧ દિવસ અહોરાત્ર=૨૪ કલાક ક ૧૫ દિવસ = ૧ પક્ષ * ૨ પક્ષ = ૧ માસ - ૨ માસ = ૧ ઋતુ * ૩ ઋતુ = અયન {દક્ષિણાયન, ઉત્તરાયણ) * ૨ અયન = ૧ વર્ષ * ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ * ૮૪ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ એિક પૂર્વમાં ૭૦૫૬૦ અબજ વર્ષ થાય. ૭૦૫૬ ક્રોડ વર્ષ
મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક કોડ પૂર્વ વર્ગોનું હોય છે. આવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળો મનુષ્ય, પોતાની આઠ વર્ષની ઉંમરે દીક્ષા લે. દીક્ષા લેતાં જ કેવળજ્ઞાની બને, તો તે કેવળજ્ઞાની-રૂપે એક કોડ પૂર્વ વર્ષ સુધી જીવે.
આઠ વર્ષ ઓછાં સમજવાનાં. આટલા દીર્ઘ આયુષ્યવાળા મનુષ્યો ભરત ક્ષેત્રમાં ભરતક્ષેત્ર પાંચ છે કે એરવત ક્ષેત્રોમાં એરવત ક્ષેત્ર પાંચ છ હોતા નથી. આ ક્ષેત્રોનું વિસ્તૃત વર્ણન ધર્મશાસ્ત્રોમાં વાંચવા મળે છે. પરંતુ અત્યારે આપણે એ બધાં ક્ષેત્રોમાં જઈ શકતા નથી. મહાવિદેહ ક્ષેત્રો પર પાંચ છે. ત્યાં સદેવ તીર્થકરો વિચરતા જ હોય છે. એ ક્ષેત્રોનું સૂક્ષ્મ વર્ણન આગમગ્રંથોમાં મળે છે ખરું, પરંતુ આપણે ત્યાં જઈ શકતા નથી. વર્તમાન દુનિયાના નકશા ઉપર આ ક્ષેત્રો નથી. ક્ષેિત્ર=પ્રદેશ)
આઠ વર્ષ ઓછાં એટલા માટે કહ્યાં છે કે મનુષ્ય ઓછામાં ઓછી આઠ વર્ષની ઉંમરે જ દીક્ષા લઈ શકે છે અર્થાત્ સાધુ બની શકે છે. ૮ વર્ષની ઉમર પહલાં નથી સાધુ બની શકાતું કે નથી ગૃહસ્થવેપમાં કેવળજ્ઞાન પ્રગટતું!
કેવળી-સમુઘાત तेनाभित्रं चरमभवायुर्दुर्भेदमनपवर्तित्वात् ।
तदुपग्रहं च वेद्यं तत्तुल्ये नामगोत्रे च ।।२७२ ।। અર્થ : છેલ્લા ભવનું આયુષ્ય અભેદ્ય હોય છે, કારણ કે તેનું અપવર્તન ઘટાડો]. નથી થતું. તેનાથી આયુષ્યથી] ઉપગ્રહિત વંદનીય કર્મ પણ તેના જેવું હોવું જોઈએ.
આયુષ્ય કર્મની સ્થિતિ જેટલી સ્થિતિ વંદનીય કર્મની જઈએ.) નામકર્મ અને ગત્રકર્મ પણ તેને સમાન જોઈએ.
For Private And Personal Use Only