________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
મિથ્યાત્વ
સાદિબ્રુત : જે જ્ઞાનની આદિ હોય. અનાદિધૃત : શરૂઆત વિનાનું જેની આદિ ન હોય. સપર્યવસિત : જેનો અંત હોય. અપર્યવસિત : જેનો અંત ન હોય. ગમિકશ્રુત જે શાસ્ત્રોમાં સરખા પાઠ હોય. અગમિકહ્યુત : જેમાં સરખા પાઠ (આલાવા) ન હોય. અંગપ્રવિષ્ટદ્યુત : દ્વાદશાંગી. અંગબાહ્યશ્રુત : બાર અંગ સિવાયનું શ્રુતજ્ઞાન.
એક જીવ જ્યારે સમ્યકત્વ પામે છે, ત્યારે શ્રુતજ્ઞાનની આદિ થાય છે, તે અપેક્ષાએ સાદિકૃત કહેવાય. વળી મિથ્યાત્વ પામે કે કેવલજ્ઞાનનો અંત પામે ત્યારે શ્રુતજ્ઞાનનો અંત થાય છે, તે અપેક્ષાએ “સાંત' કહેવાય. સંસારમાં હમેશાં સમ્યગુ દષ્ટિ જીવો હોય છે જ, તે જીવોની અપેક્ષાએ શ્રુતજ્ઞાન અનાદિ-અનંત કહેવાય, વીસ ભેદ :
૧. પર્યાયશ્રુત : જ્ઞાનના સૂક્ષ્મ અવિભાજ્ય અંશને પર્યાય કહેવાય. એવા એક પર્યાયનું જ્ઞાન.
૨. પર્યાય સમાસ : અનેક પર્યાયનું જ્ઞાન, લબ્ધિ-અપર્યાપ્તા-સૂક્ષ્મ નિગોદના જીવને અક્ષરના અનામા ભાગનું જ્ઞાન હોય છે. તે જ્ઞાન અનન્ત પર્યાયો જેટલું હોય છે, પરન્તુ તેનાથી બીજા જીવમાં જે એક અંશનું જ્ઞાન વધે, તે વધારાને પર્યાય શ્રુત કહેવાય.
૮૧. સંજ્ઞી એટલે મનવાળા અને અસંજ્ઞી એટલે મન વિનાના. સંજ્ઞાના ત્રણ પ્રકારો છે : ૧. દીર્ઘકાલિકી. ૨. હેતુવાદ્યપદેશિકી. ૩, દૃષ્ટિવાદોપદેશિકી.
“શું થઈ ગયું? શું થશે? શું કરવું?” આવી અતિ લાંબા ભૂત અને ભવિષ્યનું જેના વડે ચિંતન થાય, તેનું નામ દીર્ઘકાલિકી સંજ્ઞા. તેનું બીજું નામ “કાલિકી સંજ્ઞા' પણ છે. જ પોતાના શરીરના પાલન માટે વિચારીને, ઇષ્ટાનિષ્ટ વિષયમાં પ્રાય: પ્રવર્તે સાંપ્રતકાળમાં) અને નિવર્સે તે જીવોને (બઇન્દ્રિયાદિ) હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય.
સાયોપથમિક જ્ઞાનમાં વર્તનાર સમ્યગુદૃષ્ટિને દૃષ્ટિવાદાંપદેશિકી સંજ્ઞા હોય. સંજ્ઞા એટલે અતીત અર્થનું સ્મરણ અને અનાગત અર્થનું ચિંતન.
For Private And Personal Use Only