________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
પ્રશમરતિ સમયના દોષથી બળ-બુદ્ધિ તથા આયુષ્યને ઘટતાં જોઈન, સર્વસાધારણ જીવોના હિતાર્થે એ દ્વાદશાંગીના આધારે, ગણધર પછીના પાપભીરૂ અને શુદ્ધબુદ્ધિ આચાર્યોએ જે શાસ્ત્રો રચ્યાં તે “અંગબાહ્ય” શ્રુતજ્ઞાન કહેવાય છે. બાર ભેદ : અંગપ્રવિષ્ટ' શ્રુતજ્ઞાનના બાર ભેદ આ પ્રમાણે છે : ૧. આચાર. ૪. સમવાય છે. ઉપાસકદશા, ૧૦. પ્રવ્યાકરણ. ૨. સૂત્રકૃત્ ૫, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૮. અંતકશા. ૧૧. વિપાકસૂત્ર. ૩, રથાન, ૬. જ્ઞાતાધર્મકથા ૯. અનુત્તરપપાતિક ૧૨. દૃષ્ટિવાદ. ચૌદ ભેદ : ૧. અક્ષરદ્યુત
૨. અક્ષરદ્યુત ૩. સંજ્ઞીશ્રુત
૪. અસંજ્ઞીશ્રુત ૫. સમ્યફશ્ચત
૬. મિથ્યાશ્રુત ૭. સાદિદ્ભુત
૮. અનાદિકૃત ૯. સપર્યવસિતકૃત,
૧૦. અપર્યવસિતકૃત ૧૧. ગમિકશ્રુત
૧૨. અગમિકશ્રત ૧૩. અંગપ્રવિષ્ટદ્યુત
૧૪. અંગબાહ્યશ્રત અક્ષરદ્યુત : અક્ષરો ત્રણ પ્રકારે છે. ૧. સંજ્ઞાક્ષર : ૧૮ પ્રકારની લિપિ. ૨. વ્યંજનાક્ષર : અ થી ૭ સુધીના બાવન અક્ષર.
૩. લધ્યક્ષર : શબ્દ શ્રવણ કે રૂપદર્શન વગેરેની અર્થની પ્રતીતિ કરાવતું અક્ષરાત્મક જ્ઞાન.
અનારકૃત : અક્ષર વિના હાથ વગેરેની ચેષ્ટાથી કે છીંક-બગાસાં વગેરેથી થતા બોધ.
સંજ્ઞીશ્રુત : સંજ્ઞીજીવોનું શ્રુતજ્ઞાન. અસંજ્ઞીશ્રુત : અસંજ્ઞીજીવોનું શ્રુતજ્ઞાન. સમ્યકશ્રુત: સમ્યક દૃષ્ટિજીવોનું શ્રુતજ્ઞાન. મિથ્થામૃત : મિથ્યાષ્ટિ જીવોનું શ્રુતજ્ઞાન.
For Private And Personal Use Only