________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
૩. અક્ષર શ્રુત : એક અક્ષરનું જ્ઞાન.
૪. અક્ષર સમાસ : અનેક અક્ષરોનું જ્ઞાન.
૫. પદ શ્રુત : એક પદનું જ્ઞાન
૬. પદ સમાસ : અનેક પદોનું જ્ઞાન.
૭. સંઘાત શ્રુત : ‘ગતિ’ વગેરે ૧૪ માર્ગણામાંથી કોઈ એક માર્ગણાની અવાન્તર માર્ગણાનું જ્ઞાન.
પ્રશમરત
૮. સંઘાત સમાસ : એક માર્ગાની અવાન્તર અનેક માર્ગણાઓનું જ્ઞાન. ૯. પ્રતિપત્તિશ્રુત : ૧૪ માર્ગણામાંથી કોઈ એક માર્ગ ણાજ્ઞાન, ૧૦. પ્રતિપત્તિ સમાસ : ૧૪ માર્ગણામાંથી અનેક માર્ગણાઓનું જ્ઞાન. ૧૧. અનુયોગ શ્રુત : સત્પદાદિ નવ અનુયોગ-દ્વારોમાંથી કોઈ એક અનુયોગદાનું.
૧૨. અનુયોગ સમાસ : નવ અનુયોગ-દારોમાંથી અનેક અનુયોગોનું જ્ઞાન. ૧૩. પ્રાભૂત-પ્રામૃત શ્રુત : એક ‘પ્રાભૃત-પ્રાકૃત'નું જ્ઞાન.
૧૪. પ્રાભૂત-પ્રામૃત સમાસ : અનેક પ્રાકૃતનું જ્ઞાન.
૧૫. પ્રામૃત શ્રુત : એક પ્રાભૂતનું જ્ઞાન.
૧૬, પ્રભૃત સમાસ ; અનેક પ્રામૃતનું જ્ઞાન.
૧૭. વસ્તુ શ્રુત : એક વસ્તુનું જ્ઞાન. ૧૮, વસ્તુ સમાસ : અનેક વસ્તુનું જ્ઞાન. ૧૯. પૂર્વ શ્રુત : એક પૂર્વનું જ્ઞાન.
૨૦. પૂર્વ સમાસ : અનેક પૂર્વોનું જ્ઞાન.
[ પ્રત્યેક ‘પૂર્વ'માં અનેક ‘વસ્તુ’ હોય છે. પ્રત્યેક ‘વસ્તુ’માં અનેક ‘પ્રાકૃત’ હોય છે. પ્રત્યેક ‘પ્રાકૃત'માં અનેક પ્રામૃત-પ્રાકૃત' હોય છે.
ચાર ભેદ :
For Private And Personal Use Only
શ્રી નન્દીસૂત્રમાં કહ્યું છે કે ‘શ્રુતજ્ઞાન સંક્ષેપના ચાર પ્રકારો પણ છે.' ૧. દ્રવ્યથી : ઉપયોગવાળો શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યો જાણ, પણ જુએ નહીં.
૨. ક્ષેત્રથી : સર્વ ક્ષેત્રને જાણે, જુએ નહીં.
૩. કાળથી : સર્વ કાળ જાણે, પણ જુએ નહીં.