________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_૩૯૫
મિથ્યાત્વ
બહુ અને અબહુનો અર્થ વ્યક્તિની સંખ્યા સમજવો. બહુવિધ અને એકવિધનો અર્થ પ્રકાર, જાત સમજવો. પ-૬. ક્ષિપ્ર એટલે શીધ્ર અને અગ્નિ એટલે વિલંબ. વસ્તુને શીઘ જાણે તે ક્ષિપ્રગ્રાહી અવગ્રહ આદિ કહેવાય. વસ્તુને વિલંબે જાણે તે જ્ઞાનને અક્ષિકગ્રાહી અવગ્રહ આદિ કહેવાય, ઇન્દ્રિય, વિષય આદિ બાહ્ય સામગ્રી બરાબર હોય પરંતુ ક્ષયોપશમની તરતમતાના કારણે કોઈ માણસ વિષયનું જ્ઞાન શીધ્ર કરી લે છે, કોઈ માણસ વિલંબે પ્રાપ્ત કરે છે.
૭-૮. નિશ્ચિત એટલે હેતુ દ્વારા નિર્ણત અને અનિશ્રિત એટલે હેતુ દ્વારા અનિર્ણાત વસ્તુ દા.ત. પૂર્વકાળમાં અભિવેલા શીત, કોમળ..સુમાર સ્પર્શરૂપ હેતુથી વર્તમાનમાં જૂઈનાં ફૂલોને જાણનારા ચારેય જ્ઞાન અવગ્રહાદિ] ક્રમશઃ નિતિગ્રાહી અવગ્રહ, નિશ્ચિતગ્રાહી હા, નિશ્ચિતગ્રાહી અપાય અને નિશ્ચિતગ્રાહી ધારણા કહેવાય.
હેતુ વિના જ તે ફૂલોને જાણવાવાળા જ્ઞાન નિશ્ચિત અવગ્રહ.. આદિ કહેવાય.
૯-૧૦. સંદિગ્ધ એટલે અનિશ્ચિત અને અસંદિગ્ધ એટલે નિશ્ચિત. દા.ત. આ ચંદનનો સ્પર્શ છે કે ફૂલનો? આવું સંયુક્ત જ્ઞાન તે સંદિગ્ધગ્રાહી અવગ્રહ આદિ કહેવાય. આ ચંદનનો જ સ્પર્શ છે, ફૂલનો નહીં,’ આવું નિશ્ચિત જ્ઞાન તે અસંદિગ્ધગ્રાહી અવગ્રહ આદિ કહેવાય.
૧૧-૧૨. ધ્રુવ એટલે અવશ્યભાવી અને આંધ્રુવ એટલે કદાચિદુભાવી. ઈન્દ્રિય અને વિષયનો સંબંધ તથા મનોયોગરૂપ સામગ્રી સમાન હોવા છતાં એક મનુષ્ય વસ્તુને-વિષયને અવશ્ય જાણી લે છે, બીજો માણસ ક્યારેક જાણે છે, ક્યારેક નથી પણ જાણતો. વિષયને અવશ્ય જાણનારા જ્ઞાન-ધવગ્રાહીં અવગ્રહ આદિ કહેવાય. વિષયને ક્યારેક જાણ...ક્યારેક ન જાણે તે જ્ઞાનઅધૂવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય. આ ભેદ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમની. વિચિત્રતાને લીધે છે.
“અવગ્રહ'ના બે પ્રકાર : ‘અવગ્રહ' એટલે ગ્રહણ કરવું. તે “અવગ્રહના બે પ્રકાર છે : ૧. વ્યંજનાવગ્રહ ૨. અર્થાવગ્રહ,
વ્યંજનાવગ્રહ: “વ્યંજન નો વ્યુત્પત્તિ અર્થ છે : 'amતેડર્નનાર્થ: તે વનમ્ અંધારામાં ઘડો પડ્યો હોય, દેખાતો ન હોય, પરંતુ દીપક તે ઘડાને દેખાડે
For Private And Personal Use Only