________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવના ભાવ
ત્રિ-સંયોગી : ૧૦ ૧. ઔપ૦ ક્ષાયિક, ક્ષાયોટ
૨. ઔપ૦ ક્ષાયિક ઔયિક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. ઔપ૦ ક્ષાયિક, પારિણામિક ઔપ ક્ષાયોઇ ઔયિક
૪.
૫. ઔપ૦ ક્ષાયો પારિણામિક ૬. ઔપ૦ ઔદ, પારિણામિક ક્ષયિક, ક્ષાયો∞ ઔદ
9.
૮. ક્ષાયિક, ક્ષાર્યો૦ પારિણામિક
૯. ક્ષાયિક ઔયિક, પારિણામિક
૧૦. ક્ષાર્યા૦ ઔદ પારિણામિક,
વિશેષ : આ છ પ્રકારના ભાવોમાં એક પારિણામિક ભાવ એવો છે કે જે કર્મોના ક્ષયથી, ક્ષર્યોપશમથી કે ઉપશમથી પ્રગટ થતો નથી પરંતુ તે અનાદિસિદ્ધ ભાવ છે.
* જીવત્વ એટલે ચૈતન્ય,
'
* ભવ્યત્વ એટલે મુક્તિની યોગ્યતા.
* અભવ્યત્વ એટલે મુક્તિની અયોગ્યતા.
૪ગુણસ્થાનકોમાં પાંચ ભાવ :
૧-૨-૩ ગુણસ્થાનકે ત્રણ ભાવ હોય : ઔયિક, પારિણામિક, ક્ષાયોપશમિક. ૪ થી ૧૨ ગુણસ્થાનકે પાંચે ભાવ હોય.
૧૩-૧૪ ગુણસ્થાનકે ત્રણ ભાવ હોય જ્ઞાયિક, ઔયિક અને પારણામિક.
ભાવોનું કાર્ય.
૩૫૩
एभिर्भावैः स्थानं गतिमिन्द्रियसम्पदः सुखं दुःखम् । संप्राप्नोतीत्यात्मा सोऽष्टविकल्पः समासेन ।।१९८ ।।
For Private And Personal Use Only
અર્થ : આ ભાવોથી આત્મા સ્થાન, ગતિ, ઇન્દ્રિય, સંપત્તિ, સુખ અને દુઃખ પ્રાપ્ત કરે છે. સંક્ષેપથી તેના આઠ ભેદ છે.
४३. भावप्रकरणे