________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપર.
પ્રશમરતિ ઔદયિક ભાવના ર૧ પ્રકારો : અજ્ઞાન, આસિદ્ધત્વ, અસંયમ, છ વેશ્યા, ચાર કષાય, ત્રણ વેદ, ચાર ગતિ અને મિથ્યાત્વ. પારિણામિક ભાવના ત્રણ પ્રકાર : ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત. ઓપશમિક ભાવના બે પ્રકાર : ઉપશમ સમકિત અને ઉપશમ ચારિત્ર.
ક્ષાયિક ભાવના નવ પ્રકાર : કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, દાનલબ્ધિ, ભાંગલબ્ધિ, ઉપભોગલબ્ધિ, લાભલબ્ધિ અને વીર્યલબ્ધિ.
ક્ષાયોપથમિક ભાવના અઢાર પ્રકાર : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, દેશવિરતિ, ક્ષાયોપથમિક સમકિત, સર્વવિરતિ ચારિત્ર અને દાનાદિ પંચ લબ્ધિ. તે તે કર્મના ક્ષયપશમથી આ ગુણો આત્મામાં પ્રગટે છે.
છઠ્ઠા જે “સાન્નિપાતિક” નામનો ભાવ છે તે આ પાંચ ભાવોના જુદા જુદા સંયોગોથી જન્મે છે. આવા પાંચ પ્રકારના સંયોગોથી ર૬ ભેદ થાય છે, તે આ પ્રમાણે : દ્વિ-સંયોગી : ૧૦
ચત સંયોગી : પ. ૧. પશમિક-સાયિક ૧. પ૦ ક્ષાયિક, લાયો, ઔદયિક ૨. પથમિક-સાયપરામિક ર. ૫૦ ક્ષાયિક, લાયો. પરિણામિક ૩. પથમિક-દયિક ૩. પ૦ ક્ષાયિક, ઔદયિક પારિણામિક ૪. પથમિક-પારિણામિક ૪. પ૦ લાયો૦ આંદયિક પરિણામિક ૫. ક્ષાયિક-ક્ષાયોપથમિક પ. ક્ષાયિક ક્ષાયો. દયિક પારિણામિક ૬. ક્ષાયિક-આંદયિક પંચસંયોગી : ૧ ૭. ક્ષાયિક-પારિશામિક પ૦ ક્ષાયિક, ઔદયિક, પારિવ ૮. ક્ષાયોપથમિક-દયિક ક્ષાયોપશમિક ૯. ક્ષાયોપશમિક-પારિણામિક ૧૦. દયિક-પારિણામિક
નોંધ : ગ્રન્થકારે આ ૨૬ પ્રકારોમાંથી અવિરોધી એવા ૧૫ ભેદો ગ્રહણ કર્યા છે. એટલે કારિકામાં ૧૫ ભેદોનો નિર્દેશ કર્યો છે. ४१. भावप्रकरणे ૪૨. દિ સંયોગી ૧૦ અને ત્રિ-સંયોગી પહેલાં ભાંગી-એમ ૧૧ ભાંગા જીવોમાં ઘટતા નથી.
For Private And Personal Use Only