________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય
૩૧૯ ૬. વચનથી એમ બોલવાનું નહીં કે : “ઓહો! દેવલોકનાં દેવ-દેવી કેવાં પુણયશાળી કે એમને દીર્ધકાળપર્યત દિવ્ય વિપયિક સુખ ભોગવવા મળે છે ! કેટલા બધા એ સુખી!”
૭. નથી ને કોઈ દેવી પ્રસન્ન થઈને સંભોગસુખની પ્રાર્થના કરે તો પણ એ દેવી સાથે કાયાથી સંભોગ નહીં કરવાનો.
૮. કાયાના સંકેતથી (આંખોના ઇશારાથી કે હાથના ઇશારાથી) બીજાને દેવી સાથે સંભોગ કરવાની પ્રેરણા નહીં આપવાની.
૯. કોઈને માણસને કે દેવની દેવી સાથે સંભોગ કરતા જોઈને પ્રત્યક્ષ કે સ્વપ્નમાં) મનમાં રાજી નહીં થવાનું. આંખોના કે મુખના એવા રાજીપાના હાવ-ભાવ નહીં કરવાના.
૧૦. મનથી કોઈ મનુષ્યસ્ત્રી કે તિર્યચસ્ત્રીના સંભોગની કલ્પના નહીં કરવાની. ૧૧. મનથી કોઈ મનુષ્યસ્ત્રી કે તિર્યંચસ્ત્રી સાથે બીજા મનુષ્ય કે તિર્યંચ) ઓને સંભોગ કરવાની ઇચ્છા નહીં કરવાની. “આ માણસ આ સ્ત્રી સાથે સંભોગ કરે તો એને પુત્રની પ્રાપ્તિ થાય.' વગેરે.
૧૨. મનથી કોઈ મનુષ્યની કે તિર્યંચની મૈથુનક્રિયાની અનુમોદના પણ નહીં કરવાની.
૧૩. વચનથી એમ બોલવાનું નહીં કે “હું આ...પેલી સ્ત્રી સાથે સંભોગ કરીશ અથવા તિર્યંચસ્ત્રી સાથે મૈથુન સંવીશ.'
૧૪. વચનથી એમ બોલવાનું નહીં કે “આ પેલી સ્ત્રી સાથે ફલાણા પુરુષને સંભોગ કરાવીશ.. આ તિર્યંચસ્ત્રી સાથે ફલાણા પશુનો સંભોગ કરાવીશ..” વગેરે.
૧૫. વચનથી એમ બોલવાનું નહીં કે “સહુ મનુષ્યો...સહુ પશુ-પક્ષીઓ મંથનસુખ ભોગવો! વૈષયિક સુખ માણો..” ૧૬. કાયાથી મનુષ્ય-સ્ત્રી કે પશુસ્ત્રી સાથે મૈથુન સેવવાનું નહીં. ૧૭. કાયાથી મનુષ્યસ્ત્રી કે પશુસ્ત્રી સાથે કોઈ પશુ પાસે કે પુરુષ પાસે મથુન સેવરાવવાનું નહીં. અર્થાત્ આંખના કે હાથ આદિના ઇશારાથી કે શારીરિક સહાયની મૈથુન સંવરાવવું નહીં.
૧૮. તિર્યંચસ્ત્રી કે મનુષ્ય સ્ત્રી સાથેના સંભાગની કાયાથી અનુમોદના કરવાની નહીં. આંખો નચાવીને કે એવા શારીરિક હાવભાવ કરીને અનુમોદના વ્યક્ત ન કરવી જોઈએ.
For Private And Personal Use Only