SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧ ફo પ્રશમરતિ ક્યારેક નિન્દા પણ સાંભળવામાં આવે ત્યારે એમને કોઈ રોષ-રીસ થતી નથી. નિન્દા-પ્રશંસામાં સમભાવે રહી તે કર્તવ્યની કેડીએ ચાલતા રહે છે. પરહિતપરકલ્યાણની પવિત્ર ભાવનાથી ભરેલા હૈયે તેઓ નિરંતર સમ્પ્રવૃત્તિ કરતા રહે છે. આવા ઉત્તમ પુરુષો જ સાચા લોકપ્રિય બને છે અને એમની લોકપ્રિયતા અનેક જીવાત્માઓને ધર્મ-પ્રાપ્તિમાં નિમિત્ત બને છે. મનુષ્યો આવા પુરુષની વાત માનતા હોય છે, પ્રેરણા ઝીલતા હોય છે, કારણ કે મનુષ્યમનની આ સ્વભાવ છે કે એ જેને ચાહે છે એની વાત પ્રાય: એ માની લે છે, એના વચનને સ્વીકારે છે અને એની પ્રેરણા મુજબ પુક્ષાર્થ કરે છે. આવા મહાપુરુષોને ક્યારેય દીનતા કે વિવશતાની ક્ષણ નથી આવતી, ક્યારેય પસ્તાવાનો દિવસ નથી આવતો, ક્યારેય કરેલાં સત્કાર્યો પાછળ મન બાળવાનો અવસર નથી આવતો. ‘લોકપ્રિયતા અંગે તેઓની સ્પષ્ટ સમજણ હોય છે કે : “યશઃનામ કર્મથી યશ મળે છે, અપયશનામકર્મથી અપયશ મળે છે.” galધ-મદ माषतुषोपाख्यानं श्रुतपर्यायप्ररुपणां चैव । श्रुत्वातिविस्मयकरं च विकरणं स्थूलभद्रमुनेः ।।९।। संपर्कोद्यमसुलभं चरणकरणसाधकं श्रुतज्ञानम्। નિષ્ણા સમદર તેવ મદિ વર્થ વર્થિ? Tો. અર્થ : માપતુપ મુનિનું કથાનક (સાંભળીન) તથા અંક આગમના ભેદની પ્રપણા સાંભળીને, અતિ વિસ્મયન કરનાર સ્થૂલભદ્ર મુનિનું વિકરણ (વંક્રિય સિંહરૂપનું નિર્માણ અને શ્રુતસંપ્રદાય વિચ્છેદ) સાંભળીને. ૯૫ સંપર્ક (બહુશ્રુત આચાર્યાદિ સાથે) અને ઉદ્યમથી સુલભ, ચરણકરણનું સાધક શ્રુતજ્ઞાન ફ જે જાત્યાદિ સર્વ મદોને હરનારું છે, તેને મેળવીને તેનાથી જ મદ કેમ કરાય? ૯૬ વિવેચન : માપતુપ મુનિરાજ! ગુરુદેવ તમને માત્ર બે પદ યાદ કરવા આપ્યાં. “| ષ માં S' ‘ષ ન ફર, રાગ ન કર.' તમે આ બે પદ પણ સાંગોપાંગ યાદ નથી કરી શકતા! તમારી સ્મરણશક્તિ કેટલી બધી ઓછી છે. મા રુષ મા તુષ' ના બદલે માપતુપ”.... “માપતુષ' રટવા માંડ્યા. ગુરુદેવ તમારી ભૂલ સુધારે છે. ‘માષતુપ” નહીં, ‘મ રુષ / તુષ' એમ બોલો.' તમે બે હાથ જોડી, મસ્તક નમાવી કહો For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy