SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ 300 નહિ એસો જનમ બાર-બાર હવે આજના પાપ કરનારા આર્યજનોને આર્યજન શી રીતે કહેવાય? છતાં પાપ કરનારાઓને પણ આપણે મુક્તિના સ્ટેશને પહોંચાડવા છે. ચાલો; તેમના માટે એક “સ્પેશિયલ-ટ્રેન દોડાવીએ. તેમાં કોઈ પણ કલાસની તેમણે ટિકિટ લઈ જ લેવી રહી. પાપ કરવા છતાં જેને સ્વભાવથી જ પાપ ગમે નહિ તે આ સ્પેશિયલ-ટ્રેનના ફર્સ્ટ કલાસમાં ચડે; પરલોકભયથી જેને પાપ ન ગમે તે સેકંડ કલાસમાં બેસે; અને બેઆબરૂ થવાના ભયથી જેને પાપ ગમે નહિ તે થર્ડ કલાસમાં ચડી જાય. જો આ ટ્રેઈનમાં ય ક્યાંય નંબર નહિ લાગે તો પોક મૂકીને રડયા કરવાનું બાકી રહેશે.
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy