________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધ્યાન
૨. રૌદ્રધ્યાન :
www.kobatirth.org
119,
‘શ્રી ઔપપાતિબ સૂત્ર' માં રૌદ્ર ધ્યાનનાં ચાર લક્ષણ બતાવવામાં આવ્યાં છે.
(૧) સળવોર્સ : નિરંતર હિંસા, અસત્ય, ચોરી વગેરે કરવાં. (૨) ક ુવો) : હિંસાદિ સર્વ પાપોમાં પ્રવૃત્તિ કરવી.
(૩) અબ્બાનવોસે : અજ્ઞાનથી કુશાસ્ત્રોના સંસ્કારથી હિંસાદિ પાપોમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી.
(૪) આમરાંતોસે : આમરણાંત જરાય પશ્ચાત્તાપ વિના કાલસૌકરાદિની જેમ હિંસાદિમાં પ્રવૃત્તિ કરવી.
‘આ આર્ત-રૌદ્ર ધ્યાનનાં ફળનો વિચાર ‘શ્રી આવશ્યસૂત્ર’ ના ‘પ્રતિમાઅધ્યયન' માં કરવામાં આવ્યો છે. આર્તધ્યાનનું ફળ પરલોકમાં તિર્યંચગતિ અને રૌદ્ર ધ્યાનનું ફળ નરકગતિ.
રૂ. ધર્મધ્યાન :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૩
૧૧૮‘શ્રી હરિમંદ્રીય અષ્ટ' ગ્રંથમાં ધર્મધ્યાનની સુંદર યથાર્થ સ્તુતિ કરવામાં આવી છે.
* સર્વ તપના પ્રકારોમાં શ્રેષ્ઠ છે.
આંતર તપ:ક્રિયારૂપ છે.
116
“ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે :
* સેંકડો ભવોમાં ઉપાર્જન કરેલ અનંત કર્મોના ગહન વન માટે અગ્નિ છે.
૧. આજ્ઞારુચિ, ૨. નિસર્ગરુચિ, ૩. ઉપદેશરુચિ, અને ૪. સૂત્રરુચિ. ૧. આજ્ઞારુચિ : શ્રી જિનેશ્વરદેવના વચનની અનુપમતા, કલ્યાણકારિતા, સર્વ સત્ તત્ત્વોની પ્રતિપાદકતા... વગેરે જોઈ તેના પર શ્રદ્ધા.
૨. નિસર્ગરુચિ : જ્ઞાન-દર્શનચારિત્રમય આત્મપરિણામ.
૧૧૭. કાલસૌરિક નામનો કસાઈ રોજ ૫૦૦ પાડાઓનો વધ કરતો હતો.
-
૧૧૮. મવશતસમુચિત્તવર્ણવના નખ્વતનqમ્। અતિતપઃપ્રાપ્રવરમ્। દ્વન્તરતપઃ क्रियारूपम् ।
૧૧૯. ઘુમ્મસ નં જ્ઞાાસ પત્તારી સવવળા-અજ્ઞાર્ડ, વિસારુંડું, ઉવસર્ફ, સુત્તરુś) औपपातिकसूत्रे
For Private And Personal Use Only