________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
જ્ઞાનસાર
૨૯
ધ્યાન ધ્યાન' અંગે પ્રથમ સર્વસાધારણ વ્યાખ્યાનું નિરૂપણ કરી તેના ભેદપ્રભેદ પર પરામર્શ કરીશું.
ધ્યાનવિચાર' ગ્રંથમાં-"ચિન્તા-ભાવનાપૂર્વક સ્થિર અધ્યવસાયને “ધ્યાન કહ્યું છે.
શ્રી માવસૂત્ર-તિના અધ્યયન' માં “ધ્યાતિન” કાતઃ અત્તર્મુહૂર્તમાત્ર આ પ્રમાણે ધ્યાનનું સાતત્ય અન્તર્મુહૂર્ત બતાવ્યું છે.
“શ્રી માવશ્યવસૂત્ર-પ્રતિમા મધ્યયન' માં આ ધ્યાનનાં ચાર ભેદ બતાવવામાં આવ્યા છે : (૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ, અને (૪) શુક્લ.
શ્રી ધ્યાનવિવર' માં આ ચાર પ્રકારોમાંથી ત્રણ પ્રકારોને બે વિભાગમાં વિભાજિત કર્યા છે, અને શુધ્યાનને “પરમ ધ્યાન’ કહ્યું છે.
'द्रव्यतः आर्तरौद्रे, भावतस्तु आज्ञा-अपाय-विपाक-संस्थानविचयमिदं धर्मध्यानम्।' ૧. આર્તધ્યાન : "શોક, આક્રન્દ, વિલાપાદિ જેમાં હોય તે આર્તધ્યાન.
શ્રી ગૌપાતિ (૩૫) સૂત્ર” માં આર્તધ્યાનનાં ચાર લક્ષણ બતાવાયાં છે : (૧) વાવ : મોટા સ્વરે રુદન કરવું. (૨) સોયા : દીનતા કરવી. (૩) તિળયા : આંખમાંથી આંસુ પાડવાં. (૪) વિઝવણયા : પુનઃ પુનઃ કઠોર શબ્દ બોલવા.
૧૧૩. ૩૦ મું ધ્યાન અષ્ટક, શ્લોક ૨. ૧૧૪. વેિન્ડા-માવનાપૂર્વક સ્થિરોડથ્યવસો ધ્યાનYI - Jાનવિવારે ૧૧૫. વાપ્રન્ટનવિપનાનિમર્ત| - આવશ્યવસૂત્ર-અધ્યયન ૧૧૬. અટ્ટસ જ્ઞrળ વત્તર નૈવર-વંળયા, સોયા,
તિયા, વિનવાયા |
- औपपातिकोपांगे
For Private And Personal Use Only