________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
અમોઈ
'અહં' અને 'મમ’ એ મોહરાજાનો મંત્ર છે. એ મંત્રથી ચઢેલાં મોહના ઝેર નારં’.' મમ' ના પ્રતિપક્ષી મંત્રથી ઉતારવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ રીતે મોહનું ઝેર ઊતરે તો જ જ્ઞાની બની શકાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir