________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિંમોહો
તન અને મન સ્થિર બન્યાં, આત્મભાવમાં ઠર્યા... એટલે મોહ માર્યો સમજો.
મન-વચન-કાયાની સ્થિરતામાંથી અમાહ સ્વતઃ પ્રગટે છે. મોહનાં આક્રમણોની જરાય ચિંતા ન કરશો.
અમોહી-અમૂઢ બનવાનો અદ્ભુત ઉપાય તમને આ અષ્ટકમાંથી જડી જશે. તમે ખુશ થઈ જશો. અમૂઢ બની, માત્ર જ્ઞાતા અને દ્રા બનીને જીવન જીવવાનો અપૂર્વ આનંદ અનુભવવા માટે અદ્ભુત માર્ગદર્શન મળશે.
For Private And Personal Use Only