________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મસ્વરૂપ
૪૪૫ દેહ નહીં. જે અનુરૂપ ન હોય તેને પણ ગુણી માનવામાં આવે તો અનવસ્થા-દોષ આવે. તો પછી રૂપ-રસાદિગુણોના ગુણી તરીકે આકાશને પણ માની લો! ઘટ પટાદિ કાર્યોથી પુદ્ગલાસ્તિકાયનું અસ્તિત્વ તો પ્રત્યક્ષ જ છે.
૧૩
કર્મસ્વરૂપ અનાદિ-અનંત કાળથી જીવ કર્મોથી બંધાયેલો છે. જીવ અને કર્મનો સંયોગ અનાદિ છે. તેથી જીવમાં અજ્ઞાન, મોહ, ઈન્દ્રિય-વિકલતા, કૃપણતા, દુર્બળતા, ચાર ગતિમાં પરિભ્રમણ, ઉચ્ચ-નીચતા, શરીરધારિતા વગેરે અનંત પ્રકારની વિચિત્રતા દેખાય છે.
દરેક જીવમાં કર્મ જુદાંજુદાં હોય છે. સ્વકર્મના અનુસારે જીવ સુખદુઃખ અને બીજી વિચિત્રતાઓ અનુભવે છે. જીવો વચ્ચે જ્ઞાન, શરીર, બુદ્ધિ, આયુષ્ય, વૈભવ, યશ-કીર્તિ વગેરે સેંકડો વાતોની વિષમતાનું કારણ કર્મ છે.
કર્મ કોઈ કાલ્પનિક વસ્તુ નથી, પરંતુ યથાર્થ પદાર્થ છે અને તેનો પુદ્ગલાસ્તિકાયમાં એક દ્રવ્ય તરીકે સમાવેશ થયેલો છે.
કર્મના મુખ્ય આઠ પ્રકાર છે. શ્રી મતિ પ્રકરણમાં કહ્યું છે : स ज्ञानदर्शनावरणवेद्यमोहायुषां तथा नाम्नः । गोत्रान्तराययोश्चेति कर्मबन्धो अष्टधा मौलः ।।३४ ।।
અવાંતર-ભેદ (૧) જ્ઞાનાવરણીય
(૨) દર્શનાવરણીય ૮૦, ૧૫ મું વિવેક અષ્ટક, શ્લોક ૧. ८१. आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोत्रान्तराया।
- તસ્વીર્થ, . ૮, સૂત્ર | ८२. पञ्चनवद्वयष्टाविंशत्तिकश्चतुःषट्कसप्तगुणभेदाः।
द्विपञ्चभेद इति सप्तनवतिभेदास्तथोत्तरतः ।।३५ ।। - प्रशमरति प्रकरणे पञ्चनवद्वयष्टाविंशतिर्द्विचत्वारिंशद्विपञ्चभेदा यथाक्रमम्। - तत्त्वार्थ,,अ.५,सूत्र ६
નામ
For Private And Personal Use Only