________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪૭
(૩) વેદનીય
(૪) મોહનીય
(૫) આયુષ્ય
(૬) નામ
(૭) ગોત્ર
(૮) અંતરાય
આત્મગુણ
૧. અનંત કેવળજ્ઞાન
૨. અનંત કેવળદર્શન
૩. અનંત સુખ
૪. ક્ષાયિક ચારિત્ર
૫. અક્ષય સ્થિતિ
૬. અમૂર્તતા
૭. અગુરુલઘુતા ૮. અનન્તવીર્ય
www.kobatirth.org
कर्मबन्ध
૯૭
પ્રત્યેક કર્મનો આત્મા પર ભિન્ન ભિન્ન પ્રભાવ હોય છે.
આવરણ
પ્રભાવ
જ્ઞાનાવરણ
અજ્ઞાનતા
દર્શનાવરણ
અંધાપો, નિદ્રા વગેરે
વેદીય
મોહનીય
આયુષ્ય
નામ
ગોત્ર
અંતરાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
૨૮
૪
૪૨
ર
-
For Private And Personal Use Only
શાનસાર
સુખ, દુઃખ
ક્રોધાદિ, હાસ્યાદિ,
પુરુષવેદાદિ મિથ્યાત્વ
ચાર ગતિમાં પરિભ્રમણ
શરીર, યશ-અપયશાદિ,
તીર્થંકરાદિ
ઉચ્ચ-નીચતા
કૃપણતા, દુર્બળતા વગેરે
‘‘જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોથી આત્માનું જે બંધાવું, અર્થાત્ પરતંત્રતા પ્રાપ્ત કરવી, તે બંધ કહેવાય.' કર્મબંધ પુદ્ગલ-પરિણામ છે. આત્માનો એક એક પ્રદેશ અનંત અનંત કર્મપુદ્ગલોથી બંધાયેલો છે; અર્થાત્ આત્મપ્રદેશો
८३. बध्यते वा येनात्मा अस्वातन्त्र्यमापद्यते ज्ञानावरणादिना स बन्धः पुद्गलपरिणामः । तत्त्वार्थ- टीकायाम्, श्री सिद्धसेनगणिः
-