________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ આચાર
૪૧૭
પાંચ અથાણ"
મોક્ષમાર્ગની આરાધનાના મુખ્ય પાંચ માર્ગોને “પંચાચાર' કહેવાય છે. અહીં “શ્રી પ્રવચનસરોદ્ધાર' ગ્રંથના આધારે તેનું અલ્પ વિવરણ આપવામાં આવે છે.
૧. જ્ઞાનવાર :
૧. શનિ : આગમગ્રંથોના અધ્યયન માટે શાસ્ત્રકારોએ જે કાળ નિત કર્યો છે, તે કાળમાં જ અધ્યયન કરવું.
૨. વિનય : જ્ઞાની, જ્ઞાનનાં સાધન અને જ્ઞાનનો વિનય સાચવીને જ્ઞાનાર્જન કરવું.
૩. વૈદુમાન : જ્ઞાન, જ્ઞાની પ્રત્યે ચિત્તમાં પ્રીતિ ધારણ કરવી.
૪. ૩qધન : તે તે સ્ત્રના અધ્યયન માટે શાસ્ત્રકારોએ જે તપ કરવાનું વિધાન કર્યું છે તે તપ કરીને અધ્યયન કરવું. તેનાથી યથાર્થપણે સૂત્રની શીધ્ર ધારણા થાય છે.
૫. નિનવન : અભિમાનાદિવશ કે પોતાની લધુતાની શંકાથી, શ્રતગુરુનો કે શ્રુતનો અપલાપ ન કરવો.
૬. વ્યંગન : અક્ષરો-શબ્દ-વાક્યનો શુદ્ધિથી ઉચ્ચાર કરવો. છે. ગર્થ : અક્ષર-શબ્દ-વાક્યનો શુદ્ધિથી ઉચ્ચાર કરવો. અક્ષરાદિથી અભિધેયનો વિચાર કરવો.
૮. મા : વ્યંજન-અર્થમાં ફેરફાર કર્યા વિના તથા સમ્યગૂ ઉપયોગ રાખીને ભણવું. ૨. રનવાર :
૧. નિ:શાંછિત : જિનવચનમાં સંદેહ ન રાખવો. ૨. નિઃsiક્ષિત : અન્ય અન્ય મિથ્યાદર્શનોની આકાંક્ષા ન કરવી. ૩. નિર્વિવિવિત્સ : “સાધુઓ મલિન છે-આવી જુગુપ્સા ન કરવી.
૩૧. ચોથું મહત્યાગ અષ્ટક, શ્લોક ૮.
For Private And Personal Use Only