________________
For Private And Personal Use Only
२८
અનાત્માંસા
ગુણોથી જે પૂર્ણ છે એટલે સંતુષ્ટ છે, એને પોતાની પ્રશંસા કરવી ગમે જ નહીં. પોતાની પ્રશંસા સાંભળવાની એને ઇચ્છા જ ન હોય. જ્ઞાનાનન્દની મસ્તીમાં પરપર્યાયનો ઉત્કર્ષ શું કરવાનો! આને તત્ત્વદૃષ્ટિ મળે.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir