________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અિનાભશંસા
આજે જ્યારે સ્વપ્રશંસાનાં પડઘમ ગર્જી રહ્યા છે, પરનિન્દા કરવાની ફેશન થઈ ગઈ છે. તેવા આ કાળે આ અધ્યાય તમને નવી અભિનવ દૃષ્ટિ આપશે.. સ્વપ્રત્યે અને પરપ્રત્યે જોવાની કળા શીખવશે. સ્વપ્રશંસાના ભૂખ્યા માનવીને ઉપાધ્યાયજી મહારાજની આ દૃષ્ટિ ગમી જાય તો માનવીમાં માનવતા મહેકી ઊઠે.
૧૮
For Private And Personal Use Only