________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
નિઃસ્પૃહતા
નિઃસ્પૃહી મહાત્માને આ જગત તૃણ સમાની ન કોઈ ભય કે ન કોઈ ઇચ્છા! પછી એને બોલવાનું જ શું હોય? પછી એને સંકલ્પ-વિકલ્પો પણ શાના હોય? આવો આત્મા મૌન પાળી શકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir