________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(નિઃસ્પૃહતા)
સ્પૃહાઓ, કામનાઓ અને અભિલાષાઓથી હવે મુક્ત બનશો? એ વિના તમે નિર્લેપ નહિ બની શકો.
પ્રિય આત્મનું! પૃહાઓની ભડભડતી આગમાં તેં કેવી કારમી બળતરાઓ અનુભવી છે? અનંત અનંત જન્મોથ સ્પૃહાઓનાં ઝેર પીધે રાખ્યાં છે...હજું શું તારે એ ઝેર પીવા છે? ના, ના, હવે નિઃસ્પૃહ બની જા. મનમાંથી સ્પૃહાઓને ફેંકી દે, નિઃસ્પૃહ બની જા, તેં નહિ કલ્પલાં સુખ તને આવી મળશે. તેં નહિ અનુભવેલો દિવ્ય આનંદ તે અનુભવીશ.
'
For Private And Personal Use Only