________________
સાધના 8 માપીને જ સંતુષ્ટ નહીં ને ?
શાકભાજી ખરીદવા જનાર ‘કિલોગ્રામ’ના હિસાબે શાક હલઈ આવે એ તો સમજાય છે. દૂધ લેવા જનારો લિટર' ના માપે દૂધ ખરીદી લાવે એ ય સમજાય છે. જમીન ખરીદવા જનારો ‘સ્ક્વેર ફૂટ' ના હિસાબે જમીન ખરીદેએ પણસમજાય છે.
પણ
અધ્યાત્મજગતમાં પ્રવેશ કરતો સાધક સાધના માટે આમાંના કોઈ પણ માપનો જો ઉપયોગ કરવા લાગે તો એ કેવું બેહૂદું લાગી જાય ? જવાબ આપો. સાધનાને આપણે માપીએ છીએ કે હૃદયના માવોથી મધમધતી બનાવીએ છીએ ?
૫૪