SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આકર્ષણ નથી, અફસોસ નથી ગરીબના ઘરમાં રહેલ નળ ભલે લોખંડનો હતો અને શ્રીમંતના બાપરૂમમાં રહેલ નળ ભલે સોનાનો હતો, એ બંને પ્રકારના નળમાંથી જે પાણી આવતું હતું એમાં કોઈ જ તફાવત નહોતો. જ ગરીબના પેટમાં ભલે રોટલો જ જતો હતો અને શ્રીમંતના પેટમાં ભલે ભરફી જતી હતી. એ બંનેના પેટમાં બનતા મળમાં કોઈ જ ફરક નહોતો. ગરીબનો અગ્નિસંસ્કાર ભલે જંગલનાં લાકડામાં થયો હતો અને શ્રીમંતનો અગ્નિસંસ્કાર ભલે ચંદનનાં લાકડામાં ધો હતો, એ બંનેના શરીરની થઈ ગયેલ રાખમાં કોઈજતફાવત નહોતો. જવાબ આપો. હાય-કંકણ અને આરસી જેવી આ સ્પષ્ટ વાસ્તવિકતા આંખ સામે અનેકવાર જોયા પછી હવે મનમાં શ્રીમંતાઈનું કોઈ આકર્ષણ રહ્યું નથી અને ગરીબીનો કોઈ અફસોસ રહ્યો નથી એવું કહી શકવાની સ્થિતિમાં આપણું અંતઃકરણ છે ખરું ?
SR No.008909
Book TitleLaboratary
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy