SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯o એક રાત અનેક વાત કષ્ટ પહોંચાડ્યું છે. તેં અમને ક્ષમા આપી જ દીધી છે. છતાં અમે બન્ને પુનઃ પુનઃ ક્ષમાયાચના કરીએ છીએ. - વત્સ, તેં અનશન કરવાનો શુભ સંકલ્પ કરીને મૃત્યુને મહોત્સવરૂપ બનાવ્યું છે. તું સમતા-સમાધિમાં લીન જ છે. તારું ઊર્ધ્વગમન નિશ્ચિત જ છે. હે મહાત્મનું! તારો માર્ગ કુશળ હો.” - માઘ શુક્લા પંચમીની વહેલી સવારે, બ્રાહ્મ મુહૂર્તમાં શિવકુમારનો આત્મા જૂનું ને જીર્ણ દેહમંદિર ત્યજી ગયો. પાંચમા દેવલોક (બ્રહ્મદેવલોકોમાં એનો જન્મ થયો. તેનું નામ વિદ્યુમ્ભાલી! - કુમારના સ્વર્ગવાસ પછી તરત જ ધર્મેશની સાથે શેઠ-શેઠાણી અને ધર્મેશની પત્નીએ ચારિત્રધર્મ સ્વીકાર્યો. - શલાએ પણ સંયમમાર્ગે પ્રયાણ કર્યું. - સંસારવાસમાં રહેલાં રાજા-રાણીએ શ્રેષ્ઠ કોટિનું શ્રાવકજીવન જીવીને દેવગતિ પ્રાપ્ત કરી. For Private And Personal Use Only
SR No.008896
Book TitleEk Rat Anek Vat
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy