________________
©©
૧૬૧ તમારી સાથે શું બને છે એના કરતાં તમારી અંદર
શું બને છે એ વધુ મહત્ત્વનું છે.
૧૬૩ બીજાનાં વચન - કાયાના બગાડા પર આપણું મન બગાડવાની મૂર્ખાઈ આપણે કરવા જેવી નથી.
૧૬૨ માણસોના મનની વિચિત્રતાને સમજવી સાચે જ
મુશ્કેલ છે. યુદ્ધ વખતે ‘એક’ થઈ જતા માણસો શાંતિના સમયમાં અંદર અંદર
ઝઘડ્યા કરે છે. આશ્ચર્ય જ છે ને? જાય છે
૧૬૪ વીસમી સદીમાં ગુલામી પ્રથા જીવતી હતી. આ એકવીસમી સદીમાં માણસે મશીનોની ગુલામી હોશે હોંશે સ્વીકારી લીધી છે.
છે
કે
1
A
* નિયમ
A
નિયમ
[ ગાડી ક્યારેય ૦૦/૮૦ કિલોમીટરથી વધુ
ઝડપે હું નહીં ચલાવું.
મારા ઘરમાં આવતા મહેમાનોને પણ રાતના ૧૧ વાગ્યા પછી તો ટી.વી. જોવાની હું ના જ પાડી દઈશ.