SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ©© ૧૧૩ પ્રભુ પર તો આપણને પ્રેમ છે પણ પ્રભુને જેમના પર પ્રેમ છે એ આ જગતના સર્વ જીવો પર આપણને પ્રેમ ખરો ? | ૧૧૫ પૈસા ખાતર આપણે જો ક્રોધને કાબૂમાં રાખી શકીએ જ છીએ તો પરમાત્માની આજ્ઞા ખાતર આપણે ક્રોધને કાબૂમાં ન રાખીએ? ૧૧૪ છીએ આંધળા અને મેઘધનુષ્યના વર્ણન સામે ઊતર્યા છીએ દલીલબાજીમાં! બુદ્ધિના નામે કાંઈ છે નહીં આપણી પાસે અને પરમાત્માનાં વચનોનું પોસ્ટમૉર્ટમ’ કરવામાં લાગી ગયા છીએ આપણે ! ૧૧૬ ક્રોધ ન કરીએ એ તો બરાબર જ છે પણ પ્રેમ વધારીએ નહીં ત્યાં સુધી જીવન સફળ નથી. મહેમાનની થાળીમાં કચરો ન પીરસીએ એ તો બરાબર જ છે પણ મીઠાઈ પીરસવી તો પડે જ ને? નિયમ મનમાં આવી જતા કોઈ પણ અશુભ વિચારને અમલમાં મૂકી દેતા પહેલાં ઓછામાં ઓછું એક કલાકનું અંતર તો હું પાડી જ દઈશ. નિયમ લગ્નાદિ પ્રસંગોમાં ‘મર્યાદા’ અને ‘સંસ્કારો'ની રક્ષા થઈને જ રહે એ બાબતમાં હું પૂરેપૂરો . આગ્રહી રહીશ.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy