SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસા, જીવનમાં મિત્રો કેટલા બનાવે છે એ પ્રશ્ન છે પરંતુ શત્રુ તો પાર વિનાના ઊભા કરી દે છે એમાં કોઈ જ શંકા નથી. સાચું બોલો. આપણી વ્યથા શી છે ? મનમાં ધર્મ આવતો નથી એ કે ધર્મમાં મન લાગતું નથી એ? નિંદા સામાના જીવનને નહીં પણ બગાડે પરંતુ આપણા તો મરણને બગાડી નાખશે. આ વાસ્તવિકતાનો ખ્યાલ રાખી નિંદાથી જાતને દૂર જ રાખજો. વિકાસ આપે પણ વિશ્રામ ન આપે એવા વિજ્ઞાનના અંધભક્ત બની જતા પહેલાં લાખ વાર વિચારજો. નિયમાં નબળું કોઈના ય જીવનમાં દેખાઈ પણ જશે તો ય એનો પ્રચાર હું તો નહીં જ કરું. નિયમાં મહિનાના પગારની સાથે મારા તમામ માણસોને એમનાં બાળકો માટે ઓછામાં ઓછી ૫૦૦ ગ્રામ મીઠાઈ તો હું આપીશ જ.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy