SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ પ્રભુ પ્રત્યેનો પ્રેમ, જીવો પ્રત્યેના પ્રેમથી મનને બચાવતા રહેવાનો વિકલ્પ ન બની જાય એની ખાસ તકેદારી રાખજો. ૫૮ પાપ કરતાં જે ડરે, પાપ કર્યા બાદ જે રડે, પાપ એનાં અચૂક ખરે. A1 - નિયમ પ્રભુનાં દર્શન-વંદન કે પૂજન જે દિવસે રહી જશે એના બીજે દિવસે ઘીનો ત્યાગ કરી દઈશ. 200 ૧૫ ૫૯ હૃદય પરિવર્તન જીવનને પાપના પુનરાવર્તનથી બચાવી લે છે. Fo માણસ મરી જવા તૈયાર થઈ જાય પરંતુ પોતાનો ખરાબ સ્વભાવ સુધારવા તૈયાર ન થાય એને એની મૂર્ખાઈ ન કહેવાય તો બીજું શું કહેવાય ? નિયમ નરમ સ્વાસ્થ્યના હિસાંબે કોકને ત્યાં જવાનું બનશે તો ય એના ઘરે ચા-નાસ્તો તો હું નહીં જ કરું.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy