________________
૫૩ જીવનની વ્યવસ્થા બદલવાની ના નથી પણ મનની અવસ્થા બદલાવ્યા વિના જ જીવનની વ્યવસ્થા બદલાવી દેવાના પ્રયાસોમાં સફળતા કેટલી મળશે એ લાખ રૂપિયાનો પ્રશ્ન છે.
પપ દુઃખ, ગયા જનમના ‘પાપ'ની
જાહેરાત તો કરે જ છે. સુખ, આવતા જનમના “દુઃખનું ‘રિઝર્વેશન’ કરનારું ન બની રહે એની ખાસ તકેદારી રાખજો.
૫૪ સંપત્તિ વાપરતા જેને નથી આવડતું એ માણસ તો આપણને દયનીય લાગે જ છે પરંતુ સમય વાપરતાં આપણને ખુદને નથી - આવડતું. આપણી જાત આપણને
દયનીય લાગી ખરી ?
શરીર, સૌથી વધુ ઇમાનદાર ! ભૂલ ભલે અંધારામાં કરી હશે, અજવાળામાં ય એનું પરિણામ દેખાડશે. મન, સૌથી વધુ બેઇમાન ! ગરબડ ભલે અજવાળામાં જ કરી હશે, કબૂલ કરવા એ તૈયાર જ નહીં થાય..
કાર
નિયમ
નિયમ
જે ધંધામાં હિંસા ઘણી હશે એ ધંધામાં
હું ક્યારેય દાખલ થઈશ નહીં.
પોતાના પર આવેલ તકલીફ - અગવડ કે દુઃખની વાત કરવા કોઈ મારી પાસે આવશે તો એને ઓછામાં ઓછી દસ મિનિટ તો હું આપીશ જ.