________________
વદ્વિવ્યાપ્યધૂમવાન્ gઃ એક પરામર્શ છે. વચમાવવ્યાપ્ય નનવાન : બીજો છે પરામર્શ છે. હવે પહેલો પરામર્શ સાધ્યવ્યાપ્યવત્તાનો પરામર્શ છે. બીજો પરામર્શ છે આ પહેલાની અપેક્ષાએ સાધ્યાભાવવ્યાપ્યવત્તાનો પરામર્શ છે. અથવા બીજો પરામર્શ જ જ પોતાની અપેક્ષાએ (પોતાને તો વન્યભાવ જ સાધ્ય છે.) સાધ્યવ્યાપ્યવત્તાનો પરામર્શ જ છે. એટલે એ બીજાની અપેક્ષાએ પહેલો પરામર્શ એ સાધ્યાભાવ(સાધ્ય = વહુન્યભાવ, છે તેનો અભાવ = વહ્નિોવ્યાપ્યવત્તાનો પરામર્શ છે. તે હવે જ્યારે સાધ્યવ્યાપ્યવત્તાના પરામર્શની ઉપસ્થિતિ થાય અને તે સાધ્યવ્યાપ્યછે વત્તાનું પરામર્શાત્મક જ્ઞાન “અપ્રમાણ” છે એવી બુદ્ધિ ન થાય એ જ કાળે સાધ્યાભાવછે. વ્યાપ્યવત્તાના પરામર્શની ઉપસ્થિતિ થાય અને તે સાધ્યાભાવવ્યાપ્યવત્તાનું પરામર્શાત્મક છે છે જ્ઞાન “અપ્રમાણ' છે એવી બુદ્ધિ ન થાય તો સાધ્યાભાવવ્યાપ્યવત્તાના પરામર્શનો જે છે આ વિષય હેતુ, તે સમ્પ્રતિપક્ષ કહેવાય. ના પહેલા સાધ્યવ્યાપ્યવત્તાના પરામર્શની અપેક્ષાએ બીજો પરામર્શ સાધ્યાભાવજ વ્યાપ્યવત્તાનો પરામર્શ છે માટે તેનો હેતુ જલ સત્મતિપક્ષિત કહેવાય, તેમ બીજા ન જ સાધ્યવ્યાપ્યવત્તાના પરામર્શની અપેક્ષાએ પહેલો પરામર્શ સાધ્યાભાવવ્યાપ્યવત્તાનો જ આ પરામર્શ છે માટે તેનો વિષય ધૂમ સત્પતિપક્ષિત કહેવાય. બે ય પરામર્શમાં કોઈને ય મા અપ્રામાણ્યનો નિશ્ચય પણ નથી. છે એટલે પ્રાચીનોનું સત્પતિપક્ષનું લક્ષણ આવું બને છે : મગૃહીતાપ્રાથસાળव्याप्यवत्त्वोपस्थिति( ज्ञान )कालीनाऽगृहीताप्रामाण्यकतदभाव( साध्याभाव )व्याप्यवत्त्वोपस्थिति( ज्ञान )विषयो हेतुः सत्प्रतिपक्षः ।
આ બે ય પરામર્શ પરસ્પરાભાવવ્યાપ્યવત્તાના જ્ઞાનરૂપ છે માટે બે ય પરામર્શ સામસામી અનુમિતિને રોકી દે, એટલે સત્પતિપક્ષ દોષનું ફળ પરસ્પરાનુમિતિપ્રતિબન્ધ છે.
અહીં “અગૃહીતાપ્રામાણ્યક' કહ્યું છે એનો ભાવ એ છે કે જો એક પણ પરામર્શમાં આ અપ્રામાણ્યનું જ્ઞાન થઈ જાય તો સામા પરામર્શની અનુમિતિ તરત થઈ જાય. દા.ત. છે વઢવ્યાણઘૂમવાન્ દૂર એ પરામર્શ અપ્રમાણ છે એવું ભાન થઈ જાય તો વચમાવ છે
વ્યાજનવાહૂ એ પરામર્શથી તરત જ દૂ વચમાવવાન્નતાત્ એવી અનુમિતિ એ જ થઈ જાય. એ જ રીતે વચમાવવ્યાપ્યબંન્નવીન ફૂપરામર્શમાં અપ્રામાણ્યનું જ્ઞાન થઈ જાય તો વદ્વિવ્યાર્થઘૂમવા દુરઃ પરામર્શથી દૂર વદ્ધિમાન શૂન્ એવી અનુમિતિ તરત જ
જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૮૦) છે કે
છે