________________
જ થઈ જાય, કેમકે એકપણ પરામર્શમાં અપ્રામાણ્યનો નિશ્ચય થતાં સત્યંતિપક્ષ દોષ છે ઊભો રહી શકતો નથી, માટે પરસ્પરાનુમિતિનો પ્રતિબંધ પણ ટકતો નથી. ** मुक्तावली : अत्र केचित्-यथा घटाभावव्याप्यवत्ताज्ञानेऽपि घटचक्षुःसंयोगे* सति घटवत्ताज्ञानं जायते ।।
મુક્તાવલીઃ આ “વિત્' એટલે રત્નકોશકાર. તેમનો મત એવો છે કે સામસામા છે બે પરામર્શ ઊભા થતાં બે ય પરામર્શની અનુમિતિઓ અટકી જાય તેમ કહેવું બરોબર છે જ નથી. જયારે આ રીતે સામસામા બે પરામર્શ ઊભા થાય ત્યારે સંશયાકાર અનુમિતિ છે. ન થાય. એટલે સત્પતિપક્ષ દોષનું ફળ પરસ્પરની અનુમિતિનો પ્રતિબંધ નથી કિન્તુ આ સંશયાકાર અનુમિતિનું ઉત્પાદન છે. જ હવે આ સિદ્ધાન્તને તેઓ કેવી રીતે સ્થિર કરે છે ? તે જોઈએ.
- રત્નકોશકાર કહે છે કે વદ્વિવ્યાપ્યધૂપવાન્ ઃ પહેલો પરામર્શ છે તે બીજા વચમાવવ્યાપ્યુનનવીના પરામર્શની અપેક્ષાએ તદભાવવ્યાપ્યવત્તાના જ્ઞાનરૂપ છે. જે (તદ્વ ન્યભાવ, તદભાવ = વહુન્યભાવાભાવ = વહ્નિ) અને એ જ રીતે વદ્વિવ્યાપ્ય- ધૂમવત્તાનો = તયાપ્યવત્તાનો જે પરામર્શ છે તેની અપેક્ષાએ વન્યભાવવ્યાપ્યવત્તાનો છે છે પરામર્શ એ તદભાવવ્યાપ્યવત્તાના જ્ઞાનરૂપ છે. હવે તમે એમ કહો છો કે
તદભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન (વચમાવવ્યાપ્યત્રવીર્ ઃ એ જ્ઞાન) તળ્યાપ્યવત્તાના જ જ્ઞાનરૂપ pો વદ્વિષાર્ ધૂમાત્ અનુમિતિને અટકાવી દે. એ જ રીતે બીજા પરામર્શની એ અપેક્ષાએ પહેલા પરામર્શનું દ્વિવ્યાપ્યઘૂમવાનું વિજ્ઞાન એ તદભાવ(વન્યભાવાભાવી =વલિ)વ્યાપ્યવત્તાનું જ્ઞાન છે, માટે તે બીજા પરામર્શના વચમાવવ્યાપ્ય નવીન દૂર જ
રૂપ તયાપ્યવત્તાના જ્ઞાનરૂપ ટૂલો વેચમાવવીન નનાન્ અનુમિતિને અટકાવી દે છે જિ અર્થાત્ ટૂંકમાં તમારો સિદ્ધાન્ત એ સ્થિર થયો કે તદભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન એ છે તયાણવત્તાના જ્ઞાનનું પ્રતિબંધક છે. પણ આ સિદ્ધાન્તમાં અન્વય-વ્યભિચાર આવે છે. જે છે તે આ રીતે : આ અંધકારમાં વસ્તુતઃ ઘટ પડેલો છે છતાં અંધકારને કારણે ઘટ દેખાતો નથી કિન્તુ આ ઘટાભાવવ્યાપ્યભૂતલત્વવત્ ભૂતલ દેખાય છે. ભૂતલમાં ઘટાભાવ છે તેમ ભૂતલત્વ પણ આ આ છે માટે ઘટાભાવવ્યાપ્યભૂતલત્વ કહેવાય. આમ અંધકારમાં તદભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન છે થયું. હવે ત્યાં પ્રદીપ લાવવામાં આવ્યો એટલે તરત ઘટનું પ્રત્યક્ષ થયું અને તેથી ઘટવા
0 0 0 ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૮૮) જ ન શકે છે