________________
જ પ્રસિદ્ધ છે જ. એટલે વન્યભાવવાન્ હ્રદ વિષયક જ્ઞાન અનુમિતિ-પ્રતિબંધક બન્યું માટે છે તેનો પ્રસિદ્ધાંશ જે વન્યભાવવત્ત્વ, તે દોષ બન્યો. હવે વક્રમાવવાનું પર્વતો ધૂપશ્ચ
એવું સમૂહાલંબન જ્ઞાન કર્યું. અહીં સ્વવિષયકજ્ઞાનવિષયપ્રકૃતહેદુતાવચ્છેદકધર્મવસ્વ છે સંબંધથી આ દોષ હેતુ ધૂમમાં જશે. તે આ રીતે :
સ્વ = પ્રસિદ્ધાંશ વન્યભાવવત્ત્વ, સ્વવિષયકજ્ઞાન = વચમાવવાન પર્વતો ધૂપ છે એવું જ્ઞાન, એનો વિષય જે પ્રકૃતહેદુતાવચ્છેદક ધર્મ = ધૂમત્વ, તદ્વત્ત્વ ધૂમમાં છે, માટે છે તાદશeતુતાવચ્છેદકર્મવત્ત સંબંધથી સ્વ = વહુન્યભાવવત્ત્વ સ્વરૂપ દોષ ધૂમમાં ચાલી છે છે જાય.
આમ બાધ-ભ્રમ સ્થળે ઉક્ત જ્ઞાનરૂપ સંબંધથી સતુ ધૂમ પણ બાધિત = બાયદોષદુષ્ટ કેમ ન બને? તમે બાધ-ભ્રમ સ્થળે આ રીતે સદ્ધતુને દુષ્ટ થયેલો અને બાધએ ભ્રમ નિવૃત્ત થતાં તે સદ્ધતુ નિર્દુષ્ટ થયેલો માનતા નથી, અર્થાત્ બાધ-દોષને નિત્ય માનો છો. તો આમ કેમ ?
પ્રાચીનો : બા-ભ્રમ સ્થળે એ સ્વવિષયકજ્ઞાનવિષયપ્રકૃતહેદુતાવચ્છેદકધર્મવસ્વ છે આ સંબંધની (જ્ઞાનરૂપ સંબંધની) કલ્પના કરવી નહિ, કેમકે જયારે શિષ્ટ પુરૂષો એવા સ્થળે
“સદ્ધતુ બાધ દોષથી દુષ્ટ થયો' એવો વ્યવહાર કરતા નથી ત્યારે તેવા સંબંધની કલ્પના કરી જ કરવી અને સઢેતુને તે સંબંધથી બાધ-દોષદુષ્ટ બનાવવો એ બધું અપ્રામાણિક છે. હા, છે સત્પતિપક્ષના ભ્રમ-સ્થળે “સદ્ધતુ સત્રતિપક્ષ-દોષદુષ્ટ થયો' એવો શિષ્ટો વ્યવહાર કરે છે કે આ માટે ત્યાં તે દોષને સદ્ધતુમાં લઈ જવા માટે તે સંબંધની કલ્પના કરવી એ પ્રામાણિક છે. જો
બાધ-ભ્રમ સ્થળે શિષ્ટો કહે છે હેતુઃ ન વાધિત: વિશ્વનું પુરુષો પ્રાતઃ જયારે સત્યંતિપક્ષ-ભ્રમ સ્થળે તો હેતુ સતપ્રતિપfક્ષતઃ એવો શિષ્ટ-વ્યવહાર થાય છે માટે વ્યવહારનુરોધેન જ્ઞાનરૂપ સંબંધની કલ્પના-અકલ્પના અવશ્યમેવ થઈ શકે છે. मुक्तावली : अनुमितिविरोधित्वं चानुमितितत्करणान्यतविरोधित्वम् । तेन * व्यभिचारिणि नाव्याप्तिः ।।
મુક્તાવલી : પ્રાચીનો : “થાશવિશિષ્ટવિષયે જ્ઞાનમ્ ગતિવિધિ તત્ત્વ છે જ દેવમાત્વન' એવું તમે નવ્યોએ જે લક્ષણ કર્યું છે તેની ધૂમવાન્ વ ઈત્યાદિ સ્થલીય - વ્યભિચાર હેત્વાભાસમાં અવ્યાપ્તિ આવે છે, કેમકે વ્યભિચાર-વિષયક જ્ઞાન એ અનુમિતિઆ વિરોધી નથી, એ તો અનુમિતિનું કરણ જે વ્યાપ્તિજ્ઞાન, તેનું વિરોધી છે. સાધ્ય
0 0 ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ (oo કિ છે