________________
- મુક્તાવલી: બીજા કેટલાક (પ્રાચીનો) કહે છે કે હેતુ દુષ્ટ છે માટે સીધું દુષ્ટનું જ છે આ લક્ષણ કરવું જોઈએ, દોષનું નહિ. આથી હેત્વાભાસનું લક્ષણ તેઓ આ પ્રમાણે કરે છે :
यद्विषयकत्वेन ज्ञानस्यानुमितिविरोधित्वं तद्वत्त्वं हेत्वाभासत्वम् । છે આપણે પૂર્વે જોઈ ગયા કે પ્રાચીનો સત્કૃતિપક્ષ દોષને અનિત્ય માને છે અને તેથી જ
ઘૂમર્ સ્થલીય ધૂમ સદ્ધતુ પણ વર્ચમાવવાનું પાણીમાત્ એવો ભ્રાન્ત , છે સત્વતિપક્ષ ખડો થતાં સત્પતિપતિ (દુષ્ટ) બનેલો કહે છે. જયારે એ ભ્રમ નિવૃત્ત થાય છે ન છે ત્યારે ધૂમ નિર્દષ્ટ બને છે. છે આ મન્તવ્ય ધરાવતાં પ્રાચીનોને હેત્વાભાસના પ્રથમ લક્ષણમાં જે “દિષયેૐ જ્ઞાન
અનુિિતવિધિ' હતું તેનો વિશિષ્ટવષયાનમ્ એવો નવ્યોએ જે પરિષ્કાર કરેલ તે ખૂંચ્યો હતો, કેમકે આ પરિષ્કાર સ્વીકારવામાં સત્પતિપક્ષ દોષને અનિત્ય માની ન શકાય તેમ ન હતું. છે. આ જ પ્રાચીનો હવે દોષનું લક્ષણ ન કરતાં દુષ્ટનું (દોષવાન્ હેતુનું) સીધું લક્ષણ છે જ કરવા તત્પર થાય છે. એટલે એ તદ્દન સહજ બીના છે કે તેઓ “તિષયવ જ્ઞાનમ્' સ્થળે “ થવિશિષ્ટવિષય જ્ઞાન' એવો પરિષ્કાર ન જ કરે. આથી જ તેમણે દુષ્ટનું લક્ષણ છે. છે આવું બનાવ્યું કે વિષયવં જ્ઞાન અનુમતિવિધિ ઉર્વ (તત્ત્વ નહિ) દેવામા ત્વમ્
જે વિષયનું જ્ઞાન અનુમિતિ-પ્રતિબંધક બને તે વિષયવાળો હેતુ હેત્વાભાસ (દુષ્ટ) જ કહેવાય. मुक्तावली : सत्प्रतिपक्षे विरोधिव्याप्त्यादिकमेव तथा, तद्वत्त्वं च हेतो-* નરૂપણqજેના
મુક્તાવલી : નવ્યો : તો પછી સત્પતિપક્ષ સ્થળે શું કરશો ? વચમાવવ્યાપાષાણમયત્વવાન પર્વતઃ વિષયક જ્ઞાન અનુમિતિનું વિરોધી છે. તો તેનો વિષય વર્ચમાવવ્યાપ્યપાષામથર્વવાન પર્વતા, એમાં જે સાધ્યાભાવની વ્યાપ્તિ છે, અર્થાત્ જ ક વિરોધી વ્યાપ્તિ = વન્યભાવ વ્યાપ્તિ છે તે તો (જલાદિમાં) પ્રસિદ્ધ છે. જે વહુન્યભાવવ્યાપ્તિવિશિષ્ટ પાષાણમયત્વ ક્યાંય નથી માટે “વર્ચમાવવ્યાતિવિશિષ્ટ- જ પાષામથર્વવાન પર્વતઃ' એ ભલે અપ્રસિદ્ધ છે પણ એકલી વન્યભાવ વ્યાપ્તિ તો જ પ્રસિદ્ધ છે જ. આ વન્યભાવવ્યાપ્તિવિષયક જ્ઞાન તે વચમાવવ્યાપ્યપાષા મથત્વવાન
કે આ છે
ચાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૫) ક