________________
:
:
-
તે બતાવવા મુક્તાવલિકાર કહે છે કે (૧) જેવી સિષાયિષાના વિરહકાળમાં જેવી સિદ્ધિ છે હોવા ઉપર અનુમિતિ ન થાય તેવી સિષાધષિાના વિરહથી વિશિષ્ટ તે સિદ્ધિ જ
અનુમિતિ પ્રત્યે પ્રતિબંધક જાણવી. પર્વતમાં વઢિની પ્રત્યક્ષથી સિદ્ધિ થઈ અને ત્યાં જો આ જ “પર્વતે વલ્લમનુમિનુયામ્' એવી સિષાધષિા ન હોય તો અનુમિતિ થતી નથી. એટલે જ “પર્વતે વદ્વિગુનિયામ્' એવી સિપાધષિાવિરહવિશિષ્ટ વહ્રિસિદ્ધિ પર્વતમાં વહુન્યનુમિતિ પ્રત્યે પ્રતિબંધક કહેવાય. એટલે હવે “પર્વતઃ તેનસ્વી', “પાષાણયો
વદ્વિમાન' એવી સિદ્ધિ હોય તો પણ પર્વતમાં વહુન્યનુમિતિ થઈ શકે, કેમકે “પર્વત પર * वह्निमनुमिनुयाम्' मेवी सिषापयिषावि२विशिष्ट पर्वत: तेजस्वी ? पाषाणमयो વિદ્વાન્ એવી સિદ્ધિ વન્યનુમિતિ પ્રત્યે પ્રતિબંધક બની શકતી નથી. હા, જો પર્વતો છે
જ વદ્વિમાન એવી જ સિદ્ધિ હોત અને પર્વતે વદ્ધિનુમિનુયા” એવી સિષાયિષા ન હોત તો આ તો આ સિષાધષિાવિરહવિશિષ્ટ સિદ્ધિ વહુન્યનુમિતિમાં પ્રતિબંધક બની જાત. - मुक्तावली : परन्तु पक्षतावच्छेदकसामानाधिकरण्येन साध्यसिद्धावपि ।
तदवच्छेदनानुमितिदर्शनात् पक्षतावच्छेदकावच्छेदेनानुमिति प्रति पक्षता*वच्छेदकावच्छेदेन साध्यसिद्धिरेव प्रतिबन्धिका ।
મુક્તાવલી : (૨) આ જ રીતે એક પર્વતમાં વહ્નિની સિદ્ધિ હોવા છતાં સઘળા આ પર્વતોમાં વહ્નિની અનુમિતિ થઈ શકે, અર્થાત્ પક્ષતાવચ્છેદક (પર્વતત્વ) છે. સામાનાધિકરણ્યન વદ્ધિ સાધ્યની સિદ્ધિ હોય તો પણ પક્ષતાવચ્છેદકાવચ્છેદેન છે
(પર્વતત્વાવચ્છેદન સઘળા પર્વતમાં) વહુન્યનુમિતિ થાય છે માટે પક્ષતાવચ્છેદકાવચ્છેદેન છે છે વહુન્યનુમિતિ પ્રત્યે પક્ષતાવચ્છેદક સામાનાધિકરણેન વહિ-સિદ્ધિને પ્રતિબંધક ન કહેતાં આ પક્ષતાવચ્છેદકાવચ્છેદન વદ્ધિ-સિદ્ધિને પ્રતિબંધક કહેવી. જ કહેવાનો આશય એ છે કે એક પર્વતમાં વદ્ધિ-સિદ્ધિ હોવા છતાં તે વખતે સઘળા આ પર્વતોમાં વહુન્યનુમિતિ કરવી હોય તો તે થઈ શકે છે માટે સઘળા પર્વતોમાં આ વહુન્યનુમિતિ પ્રત્યે એક પર્વતના વઢિની સિદ્ધિને પ્રતિબંધક ન કહેવાય. હા, સઘળા છે પર્વતોના વતિની સિદ્ધિ હોય તો સઘળા પર્વતોના વહ્નિની અનુમતિ ન થાય માટે સઘળા પર્વતોના વહ્નિની અનુમિતિ પ્રત્યે સઘળા પર્વતોના વહિની સિદ્ધિને જ પ્રતિબંધક કહેવી છે છે પરંતુ એક પર્વતના વહ્નિની સિદ્ધિને પ્રતિબંધક કહેવી નહિ.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
() જ છે
છે